________________
પાઠ ૩૦ પ્રથમ
૪૩ અર્થ બદલાય છે ત્યારે કોઈ વખત સકર્મક ધાતુ અકર્મક થાય છે અને અકર્મક ધાતુ સકર્મક થાય છે. કર્મ મૂકવામાં ન આવ્યું હોય ત્યારે સકર્મક ધાતુ અકર્મક થાય છે. બ્રિજર માવતિનોકર ભાર વહન કરે છે. નવી વરિ નદી વહે છે. देवदत्तस्य सुखं भवति । देवदत्तः सुखमनुभवति । चैत्रोऽन्नं પતિા ચૈત્રપતિના
कर्तु र्व्याप्यं कर्म २।२।३ ૨ ધાતુ સકર્મક હોય તો કર્મણિ પ્રયોગ થાય છે અને અકર્મક
હોય તો ભાવે પ્રયોગ થાય છે. કર્મણિ પ્રયોગમાં કે ભાવે પ્રયોગમાં ધાતુને આત્મપદ પ્રત્યયો લાગે છે. વીર્+તે – ક્ષમ+તેतत् साप्याऽनाप्यात् कर्म-भावे, कृत्य-क्तखलाश्च
३।३।२१ ૩ કર્મણિ પ્રયોગમાં કે ભાવે પ્રયોગમાં ધાતુને આત્મને પદ
પ્રત્યયો લાગતાં ય પ્રત્યય લગાડવામાં આવે છે. રવીન્+ય+તે = વીતે સુમ+૨+ 7 = મુખ્ય
क्यः शिति ३।४।७० ૪ કર્મણિ પ્રયોગમાં કે ભાવે પ્રયોગમાં પ્રત્યય લાગતાં દશમાં ગણનો પોતાનો રૂ પ્રત્યય લોપાય છે પરંતુ ધાતુમાં થયેલ ગુણ કે વૃદ્ધિ કાયમ રહે છે. વોર્યતા તાડચત્તા
णेरनिटि ४।३।८३ ૫ કર્તાને તૃતીયા વિભક્તિ થાય છે.
बालेन मोदकः खाद्यते । समुद्रेण क्षुभ्यते । हेतु-कर्तृ-करणेत्थंभूतलक्षणे २।२।४४