________________
gs
तृतीयो भानुः
- प्रव्रज्याप्रदानम् श्रीभानुपुष्करघनैकविरागवृष्टिः,
પૂ. ભાનવિજયજી રૂપી પુષ્પરાવર્ત મેઘથી पद्मर्षिकोकिलकलस्वरगीतगीतिः । વૈરાગ્યની અનરાધાર વૃષ્ટિ...ને પૂ. પદ્મવિજયજીના ह्यप्लावयच्च हृदयं हृदयान्वितानां,
કોયલ જેવા મધુર સ્વરે ગવાયેલ સઝાયોનું ગાન.. વિત્ર મિત્ર સતિતીવૃતરૌવવિ?ારો હા.. જેમની પાસે હૃદય હતું તેઓનું હૃદય પલળ્યા
વિના ન રહ્યું. પર્વતને ય પીગળાવી દે તેવી વાણી વિષે આટલામાં શું આશ્ચર્ય હતું? ૨ll
दुर्वाररागरिपुदत्तमहाप्रहारः,
દુર એવા રાગરૂપી શત્રુને મહાપ્રહાર આપનારો, वैरादिवृक्षविपिनान्तकजातवेदाः । વૈરાદિરૂપી વૃક્ષોના જંગલને ભસ્મીભૂત કરી દેનારા तबन्धुयुग्मकृतशङ्खमहानिनादः,
અગ્નિ સમાન, એવો આ બંધુયુગલે (જિનવાણીના સમોસીન્સપરિમાવતનિ વોવૈઃ સારા નાદરૂપી) મહાશંખનાદ કર્યો, જેણે મોહરાજાના
સૈન્યનો અત્યંત પરાભવ વિસ્તાર્યો-કર્યો. ૨૧
लक्ष्मीपतेः सुतनयस्य तदा तु दीक्षा,
શ્રીમન્ત ઘરના કુળચન્દ્ર મુમુક્ષુ ઈન્દ્રવદન (પં. अत्यन्तमिन्द्रवदनस्य बभूव साध्वी । ચન્દ્રશેખરવિજયજી મ.) ની દીક્ષા ખૂબ જ સુંદર मुम्बापुरी सुकुतुकेन भृता च कृत्स्ना, થઈ. આખું મુંબઈ અત્યંત આશ્ચર્યમાં ગરકાવ થઈ તેશાન્તાં ૪ નિનશાસનવગ્રહીત્ય રચના ગયું. અને જિનશાસનની સુંદર કીર્તિ દેશવિદેશમાં
પ્રસરી ગઈ રહ્યા
श्रीप्रेमसूरिगुरुवत्सलता नितान्तम्,
સૂરિ પ્રેમનું અપરંપાર વાત્સલ્ય અને વૈરાગ્યના वैराग्यनीरवरनीरधिभारती च । મહાસાગર જેવી વાણીએ એવી ચમત્કાર કરનારી चञ्चच्चमत्कृतिकृतीश्च ससर्ज दीक्षाः દીક્ષાઓ સર્જી કે જે પૂર્વે સામાન્યથી તો દુર્લભ સામાન્યતત્ત્વસુત્તમ વસ્તુ યા વસૂવુEારરૂપ હતી. li૨all
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ ચયવિરારમ્ ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
एकान्तसाधने तु सर्वोऽपि हेतुरसिद्धो विरुद्धश्च, तदाहाऽकलकः - 'असिद्धः सिद्धसेनस्य विरुद्धो देवनन्दिनः । द्वेधा समन्तभद्रस्य हेतुरेकान्तसाधने ।।' इति सिद्धिविनिश्चये। यथा माता मे वन्ध्या, पुरुषसंयोगेऽप्यगर्भत्वात, प्रसिद्धवन्ध्यावदिति परीक्षामुखे। तस्मादुक्ताभिधानं युक्तमेवेति स्थितम् ।
सूर्यचन्द्रद्वयोपमा