________________
१८२ - सच्चित्रनिर्मापणम् ।
भुवनभानवीयमहाकाव्ये तीर्थयात्राकृतः सर्व
જેને જોવામાં યાત્રાળુનો બધો સમય પસાર થઈ समयोऽस्यां भवेद् गतः ।
જાય. અને પરમપ્રેરણાઓ વડે જીવન પણ સુંદર परमप्रेरणाभिस्स्या
બને. I૪ઘા ज्जीवनं रुचिरं तथा ।।४६।।
तीर्थे बामनवाडाख्ये,
तत्स्वप्नं सार्थकं ह्यभूत् । तन्मार्गदर्शनाद्वीर
जीवनपट्टसङ्ग्रहात् ।।४७॥
બામણવાડા (રાજસ્થાન) તીર્થમાં તેમનું સ્વપ્ર, સાર્થક થયું. તેમના માર્ગદર્શનથી વીર પ્રભુના જીવન પ્રસંગોના સુંદર પદો રચાયા. ll૪oll
कलिकालैकसर्वज्ञो,
हेमचन्द्रानुयोगकृत् । सहाऽज्ञातप्रसङ्गश्च
तेन चित्रेषु दर्शितः, ॥४८॥
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના ઘણા અજ્ઞાત પ્રસંગો સાથે તેમના જીવનના ચિત્રો (ધંધુકામાં) પૂજ્યશ્રીના માર્ગદર્શનથી રચાયા. I૪૮II
स्वनाम क्वापि मुक्तं न,
मार्गदर्शक इत्यपि । निर्ममा न हि लिप्यन्ते,
कयाप्यैहिकचिन्तया ।।४९ ।।
નિર્મમ જીવો કોઈ વસ્તુની ઐહિક સ્પૃહાથી લેવાતા નથી. પૂજ્યશ્રીએ આમાં ક્યાંય પણ માર્ગદર્શક તરીકે ય પોતાનું નામ મુક્યું નથી.
॥४
॥
રાજીમતીનો ત્યાગ કરતા શ્રીનેમિનાથનું સુંદર ચિત્ર જોઈને શ્રીપાર્શ્વનાથ સંવેગના વેગથી ભાવિત થયા હતાં. પણ
त्यजतो नेमिनाथस्या
ऽऽलेख्यं राजीमतीं वरम् । दृष्ट्वा श्रीपार्श्वनाथोऽभूत्,
संवेगवेगभावितः ।।५०॥ उवादेदं सदा सूरि
र्जिनशासनभूषणः । चित्रचमत्कृतिश्चेयं,
तस्मादादेयमेव तत् ।।५१।।
જિનશાસનભૂષણ સૂરિદેવ હંમેશા કહેતા કે ચિત્રમાં આવો પ્રભાવ છે. માટે તે આદેય વસ્તુ છે.
I૫૧II