________________
१७६
शास्त्राधारधरेणाप्तजनेन सर्वथाऽपि हि ।
प्रतिकारः कृतोऽन्येषा
मपि चोत्सूत्र भाषिणाम् ।।३१।। युग्मम् ।।
पापाध्वभोगभूतानां,
बालकानां हिताय सः ।
जिनानां सद्गुरूणां च,
चित्राण्यकारयद् गुरुः ।।३२।।
पोतास्तु पावनीभूता
श्चित्रचयाऽवलोकनात् ।
लक्षिता योगिनां यस्मा
मूढऽऽ ।।३३॥
चित्राधः सरला वाचा, तत्परिचयदायिनी ।
बभूव बालजीवानां,
महोपकारकारिणी ।। ३४ ।।
तस्मिन् स्वातन्त्र्यकाले तु,
गान्धीजीं ज्ञातवत् जगत् ।
जैनोऽपि हा विसस्मार,
किन्तु वीरजिनेश्वरम् ।।३५।।
तद्व्यथाव्यथितर्षिः स,
आत्मस्वातन्त्र्यधारकम् ।
महावीरं जगत्साक्षं,
कर्तुं चित्राण्यकारयत् ।।३६।।
१. आवश्यकनिर्युक्त्यादौ । २. तन्नामप्रसिद्धपुरुषम् ।
उत्सूत्रप्रतिकारः
भुवनभानवीयमहाकाव्ये
શાસ્ત્રના આધારે આ આપ્તપુરુષે સર્વથા પ્રતિકાર કર્યો. આ સિવાય પણ અનેક ઉત્સૂત્રવાદીઓનો पूभ्यश्रीखे प्रतिडार यो हतो. ||३१||
આ પાપી કાળનો ભોગ બનેલા બાળકોના હિત માટે તેમણે જિનેશ્વરદેવ, સદ્ગુરૂ આદિના थियो उराव्या. ॥३२॥
સુંદર આલ્બમના દર્શનથી હજારો બાળકો પાવન થયા. હા, આગમમાં યોગીઓને અમૂઢલક્ષી કહ્યા छे. (तेखो निष्ड़ अर्थ न उरे) ॥33॥
તે ચિત્રોની નીચે સરળ ભાષા તેનો પરિચય આપતી. માટે બાળજીવોને તે મહાઉપકારી થઈ.
113811
ते આઝાદીનો યુગ હતો. દુનિયા ગાંધીજીને જાણતી હતી. પણ પ્રભુ વીરને તો જૈનો ય ભૂલી गयां हता. ||३५||
પૂજ્યશ્રી તેનાથી વ્યથિત હતાં. આત્માની મહા આઝાદી મેળવનારા પ્રભુ વીરને જગત્પ્રસિદ્ધ કરવા भाटे तेभो सुंदर थियो उराव्या ॥3 ll
- सङ्घहितम् -