SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ उत्सूत्रप्रतिकार भुवनभानवीयमहाकाव्ये जनानामल्पबुद्धीनां, नैतत्तत्त्वं हितावहम् । निर्बलानां क्षुधा नां, મોનનું ચક્રો યથા સારા અલ્પબુદ્ધિજનો માટે નિશ્ચયનય હિતાવહ નથી. ભૂખ્યા એવા પણ નિર્બળ માટે ચક્રવર્તિનું ભોજન હિતકર ન જ થાય ને ? ll૨૦II व्यवहाराविनिष्णातो, यो ज्ञीप्सति विनिश्चयम् । कासारतरणाशक्तः, સાર તે તિતીર્ષતિ સારા વ્યવહારમાં નિષ્ણાત ન હોવા છતાં જે નિશ્ચયને જાણવા-પાળવા મથે છે. તે તળાવ તરવાને અસમર્થ હોવા છતાં દરિયો તરવાની ઈચ્છા કરે છે. ૨૧l ગુરુતત્ત્વવિનિશ્ચયમાં મહોપાધ્યાયજીએ સ્પષ્ટ કહ્યું છે કે જે વ્યવહારને જાણે, વ્યવહારનું પ્રરૂપણ કરે અને વ્યવહારનું સમ્યફ આચરણ કરે એવા ગુરુગુણવાળા “ગુરુ' હોય છે. શા વિષયરૂપી વિષનો કોઈ ડર નથી, અને (પ્રતિક્રમણાદિ) ક્રિયાઓ રૂપી સુધારસથી ગભરાય છે કે તેનાથી સંસારવૃદ્ધિ ન થઈ જાય... કેવી અજ્ઞાનતા ! કેવી મોહરાજાની ભેદી ચાલ !૨all व्यवहारस्य सञ्ज्ञानं, प्ररूपणा सुसेवना। यस्यैतत्रितयं भाति, गुरुगुणो गुरुर्हि सः ।।२२।। विषयविषतोऽभीताः, भीताः क्रियासुधारसात्। ज्ञापयन्ति स्वमज्ञानं, સોદવિભિતમ્ પારરૂા. भिन्नाश्चेत् पुद्गला जीवात्, किं न त्यागोचिता ततः ? सोऽयं न्याय इहायातो, નિન્દામ ઘ ઉપવામિ પાર૪Tો. शुभताऽपि न यत्रास्ति, शुद्धतायास्तु का कथा ?। स्वोदरपूरणं नास्ति, વ તત્ર વત્તતા?ારવા જીવથી પુદ્ગલોને ભિન્ન માનો છો, તો પછી (મિષ્ટાન્નાદિ) તેનો ત્યાગ કેમ નથી કરતાં. આ તો અહીં પેલો ન્યાય આવી ગયો કે વખોડું છું ને વ્હાલ કરું છું. l૨૪ll અરે, હજી (દેવ-ગુરુ ભક્તિભાવ વગેરે રૂપ) શુભોપયોગના જ ઠેકાણા નથી. તેમાં શુદ્ધોપયોગની ઊંચી ઊંચી (Hifi) વાતો ક્યાં કરવી? પોતાનું પેટ ભરવાનાં જ ફાંફાં હોય ત્યાં ચક્રવર્તીપણું ક્યાંથી હોય ? |રપી
SR No.009538
Book TitleBhuvanbhanaviyam Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages252
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Literature, & History
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy