________________
धर्मशिबिरस
भुवनभानवीयमहाकाव्ये
तत्कालधर्मसमये निजगाद सूरि
તેમના કાળધર્મ સમયે સૂરિ પ્રેમના મુખમાંથી મંગિસ્તુ વિલ તોડયમી વરો ! | શબ્દો નીકળી પડ્યા કે, “મારો જમણો હાથ પંચાસમાવિનયપિ શુદં સમાપ, ચાલ્યો ગયો.” પં. ભાનુવિજયજી પણ ખૂબ શોક હત્યન્તકુર્તમતમ સુનનય યાદ તાજા પામ્યા... ખરેખર, સંત પુરુષનો યોગ ખૂબ જ
દુર્લભ હોય છે. પહેલા
तस्याग्निसंस्कृतिकृतौ तु चमत्कृतिस्तद्- તેમના અગ્નિસંસ્કાર વખતે ચમત્કાર થયો..
વચ્ચે મિતં સ્વમવલયમ0 વાગપિ . તેમના મુખ પર હાસ્યનો ચમકારો દેખાયો અને उद्घाटनं किल यथा कथयाञ्चकार, બંને** આંખો એક સાથે ખૂલી ગઈ. જાણે કે સ્નાઘેડ િનવદં માય વોઢ મતિ દ્વાા તેઓ કહેતા હોય કે “મારા વિષે શોક ન કરશો.
હું સ્વર્ગમાં ખૂબ આનંદમાં છું.” IslI
अत्युग्ररुक् च दशवत्सरदीर्घकालं,
અત્યંત ભયંકર રોગને દશ વર્ષના સુદીર્ઘકાળ सोढः सहर्षमनसा सुसमर्पितेन ।
સુધી સહર્ષ સહન કર્યો. તેમાં ચ ખૂબ જ स स्तात् समार्णववरः सुसमाधिदाता,
સમર્પિત રહ્યા.. આપ ખરેખર જિંદગી જીતી ગયા. પંચાસવિનયો વિનિતવનન્મા પાછા ઓ પંન્યાસશ્રી પદ્મવિજયજી ! ઓ સમતાસાગર !
આપ સદા ય સમાધિદાતા બની રહેજો.* liદના
अत्यन्तभीष्मसमये कलिकालमध्ये,
ખૂબ જ ભયંકર એવા આ કળિકાળમાં જ્યારે तारुण्यतामदहते च वयस्थपूगे । યુવાનો યુવાનીના મદમાં ગુમરાહ બન્યા હતાં, दुर्भिक्षके च जिनशासनरागियूनां,
જિનશાસનરાગી યુવાનોનો દુકાળ હતો.. કદાચ થર્મેનોપભવની તિ પ્રસાદરા ધર્મનો જ લોપ થઈ જાય તેવી શક્યતા હતી..
IIII
-સહિત – **. જેમાંની એક આંખ તો લકવાની અસરને કારણે એક વર્ષથી બંધ જ રહેતી હતી. *. વિઠ્ય પદનીયં સમધામે – પં.પવિનયચરિતમથક્ષરમય-સંક્ષિપ્તરિતાનઃ તં મદીર્વાવ્ય સમતાસારાä સાનુવા|િ *. સમાધિ માટે અચૂક વાંચો - પૂ. ગુરુદેવ શ્રી હેમચંદ્રાચાર્યજીના હૃદયઝંકારોથી આલેખાયેલ પં.પદ્મવિજયજીનું ચરિત્ર “સાત્ત્વિકતાનો તેજસિતારો” ગુજરાતી તથા અંગ્રેજી. તેમજ સમતાસાગર લઘુપુસ્તિકા. ૧. યુવા ૨. સમૂહ