________________
૮૦
पद्मर्षिपराक्रमः
भुवनभानवीयमहाकाव्ये
उत्कृष्टसत्त्वपरिशोभितचित्तवित्तः, सध्यानजापजिनभक्तिसुवाचनाकृत् । गीतार्थपूज्यवचनात्तु ततश्चकार, સ્વેચ્છ વિનાગરિ વિનયેન સ પરનું ૪૦
તપમાં ય પ્રકૃષ્ટ સત્ત્વથી શોભતા ચિત્તરૂપી વૈભવવાળા એવા તેમણે ધ્યાન, પ્રભુભક્તિ અને વાચના-પ્રદાનના ઉત્કૃષ્ટ યોગોને સાધ્યા. સૂરિદેવ ગીતાર્થ હતાં. ૨૪ ઉપવાસ પછી તેમને પારણું કરાવ્યું. તેમની ઈચ્છા ન હતી છતાં ગુરુવિનયથી પારણું કર્યું. I૪oll
तत्पारणाच्च कुविधेः दिवसे तृतीये,
રે નસીબ ! પારણાથી ત્રીજે દિવસે આખા सर्वाङ्गदाहबहुपीडितदेह एषः । શરીરમાં ભયાનક દાહ ઉપડ્યો.. (બીજા દિવસે) जातोऽथ दाहशमनेऽपि च भक्तनालेः, । દાહ શમ્યો પણ અન્નનળીના ખૂબ સંકોચથી આ સોવતોડગ્નનત્તરોથમતો મર્ષ પાછા મહર્ષિ આહાર-પાણીનાં રોધને પામ્યાં (અભાવને
પામ્યાં) II૪ના
रुग्घर्मधर्मसमयान्वितवारिरोधः,
ગરમીનો સમય.. રોગની ગરમી અને પાણી સાગામૃતાઈવસથર્મનનું વ્યતીત્સીત પણ સદંતર બંધ.. હાય... આ સમતાસાગરને આ वैद्या जगुर्मृतिररे ! सविधा स लग्न, (ઉપરોક્ત) ત્રણેએ અસહ્મવેદના આપી. “થોડા મારાથર્નવથી મદીનતા ગાજરા કલાકના મહેમાન છે.” એમ કહીને ડૉક્ટરો ખસી
ગયાં. પણ તેઓ તો જરાય ભય પામ્યા વિના અંતિમારાધના માટે તરત સજ્જ બની ગયાં. ll૪રશા
પ૩ સાધુઓ તેમને વીંટળાઈ ગયા. મહર્ષિએ ગુરુદેવો પાસે ક્ષમાપના ચાચી.. મંદ સ્વરે બોલ્યા. “સંસારવનના દાવાનળમાંથી ઉગારનારા ઓ ગુરુદેવ! આપે મને સંયમરૂપી મહાબાગમાં પ્રવેશ કરાવ્યો. ll૪all
पञ्चाशताऽप्यधिकसाधुभिरावृतोऽसौ,
ગુઃ ક્ષમાપનવૃત્ત નિન મન્ટમ્ “સંસારવાવવપતૃપુરી ! યામિ,
પ્રાતઃ સુસંયમમહોપવનપ્રવેશ- I૪રૂપ सज्ज्ञानसंयमविशुद्धिकरे त्वयि हा !,
વ મયા –વિનો ઢપરથપાપમ્ | તસ્મિન્ ક્ષમસ્વ પયા સુવાવત્ત!, મુe: તા ૨ મવિતાશ્મિ પુરો !ત્રા ”ાજા
સુંદર જ્ઞાન આપ્યું. સંયમશુદ્ધિ આપી.. ગુરુદેવ! આપના ત્રણથી હું ક્યારે મુક્ત થઈશ? મેં આપના અનેક અવિનય અપરાધો કર્યા છે. આપ ઉદાર ચિત્તે મ..ને ક્ષ...મા.. આ..પ..શો..” II૪૪ll