________________
अध्ययन ५ उ. १ गा. ५६ - निःशङ्किताहारग्रहणाज्ञा
४५१
केवलं साधुनिमित्तश्च सहैव निष्पन्नमन्नादिकम्, तद् विवर्जयेत् = परित्यजेत् न गृह्णीयादित्यर्थः साधुरिति शेषः । औद्देशिका ध्यत्रपूरक-मिश्रजातेषु परस्परमेप विशेषःऔदेशिकं - पाकमवृत्त्यनन्तरं साध्यागमनात्मागेकमेव साधुं सामान्यरूपेण विशेपरूपेण वोद्दिश्य सम्पादिते सम्भवति । अध्यत्र पूरकं = साधुसमागमश्रवणसमनन्तरमधिकनिक्षेपेण जायते । मिश्रजातं - पाकमवृत्तिसमय एव गृहस्थ- भिक्षाचरयोः कृते संमिश्रितेऽन्नादौ समुत्पद्यते ।। ५५ ।।
७
૫
૧
२
3
४
मूलम् - उग्गमं से अ पुच्छिज्जा, कस्सहा केण वा कडं ? |
ટ્
૧૧
૧૨
13
१०
सुच्चा निस्संकियं सुद्धं, पडिगाहिज्ज संजओ ॥५६॥ छाया——उद्गमं तस्य च पृच्छेत्कस्यार्थं केन वा कृतम् ? | श्रुत्वा निःशङ्कितं शुद्धं, प्रतिगृह्णीयात्संयतः ॥५६॥
१ इतर भिक्षाचरव्यतिरेकेण ।
और साधुके लिये मिलाकर बनाया जाय उसे 'विशेषमिश्रजात' कहते हैं । ऊपर कहे हुए सब प्रकारके आहारका अनगारको परिहार करना चाहिये । औदेशिक, अध्यवपूरक और मिश्रजात दोषोंमें यह भेद है- भोजन बनाने में प्रवृत्त होनेके पश्चात् और साधुके आने से पहले, किसी भी एक साधुके लिये अथवा अमुक एक साधुके लिये बनाये हुए आहारमें औदेशिक दोष होता है । आहार बनाते समय, साधुका आगमन सुन कर अधनमें अधिक ऊर ( डाल ) कर बनानेसे अध्यवपूरक दोप होता है। भोजन बनाते समय, गृहस्थ और भिक्षु, दोनोंके लिये भोजन चनानेसे मिश्रजात दोष लगता है ॥५५॥
(૨) જે આહાર આદિ પેાતાને માટે અને સાધુને માટે એકઠા કરીને મનાવવામાં આવે તેને વિશેષ-મિશ્રાત કહે છે. ઉપર કહેલા બધા પ્રકારના આહારને અણુગારે પરિહાર કરવુ જોઇએ.
ઔદ્દેશિક, અધ્યવપૂરક અને મિશ્રન્નત માં આ ભેદ છે ભેજન અનાવવામાં પ્રવૃત્ત થયા પછી અને સાધુ આવ્યા પહેલાં, કાઇ પણ એક સાધુને માટે અથવા અમુક એક સાધુને માટે બનાવેલા આહારમાં ઔદ્દેશિક ઢાપ લાગે છે. આહાર બનાવતી વખતે સાધુનું આગમન સાંભળીને આંધણુમાં વધારે એરી દેવાથી અધ્યવપૂરક દોષ લાગે છે. ભાજન બનાવતી વખતે ગૃહસ્થ અને ભિક્ષુ બેઉને માટે લેાજન બનાવવાથી મિશ્રજાત દ્વેષ લાગે છે. (૫૫)