SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ अध्ययन ४ गा. १५-पुण्यस्वरूपम् ३१३ एवं तरणितो विप्रयुक्तः पान्यः स्वावलम्बनो भूत्वा सुखेन सत्वरं स्वकीयं धाम समवाप्नोति, तथा भव्यजीव संसारतः परस्मिन् पारे विद्यमानं मोक्षं गन्तुकामोऽपरपारे मनुष्यशरीरे तिष्ठन् विभावयति-"कथमई दुःखबहुलं चतुर्गतिकसंसारं तरिष्यामि?" इति, तदानीं मुनिजनोपदेशश्रवणतो जैनागमाद्वा दयादानादिपुण्यमहिमानमवगत्य तत्र यदि विवेकी पुण्यमाश्रयते तदास मुखेन संसारसागरमुत्तरति । अथवा यथाऽङ्गारकामस्तावत् काष्ठादिपु वर्हि मज्वालयति, अन्येन वा मज्वालितं वनिमुपादत्ते, ततः काष्ठगतानलं जलेन निर्वापयति, वनिविनाशे च सति अङ्गारोत्पत्तिर्भवति, एवं वह्नयुपादानं विनाऽङ्गारो लब्धुमशक्याः यथाऽङ्गारं परले पार पहुंचा देती है, आगे गति करनेमें असमर्थ होनेसे पथिक उसका त्याग करके स्वावलम्बी बन कर अपने घर पहुंच जाता है। इसी प्रकार भव्य जीव संसारसे परले पार पर अर्थात् मोक्षको जाना चाहता है । वह मनुष्यशरीररूपी इस पार पर ठहरा हुआ विचार करता है कि-'मैं दुःखोंसे भरे हुए चतुर्गतिक संसार-सागरको कैसे पार कर सकूँगा?' तब मुनिजनोंके उपदेशसे, अथवा शास्त्रोंसे दया दान आदि पुण्यकी महिमा जान कर पुण्यका आश्रय लेवे तो सुखपूर्वक संसार-सागरके पार पहुँच सकता है । अथवा जैसे कोयले चाहनेवाले पुरुष काष्ठ आदिमें अग्नि जलाता है, अथवा दूसरेके द्वारा जलाई हुई अग्निको ग्रहण करता है, फिर उस अग्निको वुझा देता है । अग्नि बुझ जाने पर कोयला उत्पन्न होता है। इस प्रकार अग्निका आश्रय लिए विना कोयला कदापि नहीं प्राप्त हो सकता। નોકા આગળ ગતિ કરવામાં અસમર્થ હેવાથી પથિક એને ત્યાગ કરીને સ્વાવલંબી બનીને પિતાને ઘેર પહોંચી જાય છે. એ પ્રકારે ભવ્ય જીવ સંસારને પેલેપાર અર્થાત મેક્ષે જવા ઈચ્છતા હોય છે તે મનુષ્ય-શરીરરૂપી આ કિનારા પર ઉભે રહીને વિચાર કરે છે કે “હું દુઃખેથી ભરેલાં ચતુર્ગતિક સંસાર-સાગરને કેવી રીતે પાર કરી શકીશ?” ત્યારે મુનિજનેના ઉપદેશથી, અથવા શાસ્ત્રો દ્વારા દયા દાન આદિ પુણ્યને મહિમા જાને પુણ્યને આશ્રય લે તે સુખપૂર્વક સંસારસાગરને પેલે પાર પહોંચી શકે છે. અથવા જેને કેયલા જોઈતા હોય છે તે પુરૂષ લાકડાને અગ્નિ લગાડે છે. અથવા બીજાઓએ સળગાવેલા અગ્નિને ગ્રહણ કરે છે, અને પછી એ અગ્નિને હલાવી નાખે છે. અગ્નિ હોલવાઈ જતાં કેયલા ઉત્પન્ન થાય છે, એ રીતે અગ્નિને આશ્રય લીધા
SR No.009362
Book TitleDashvaikalika Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages725
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy