SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ अध्ययन १ गा. १ मुखवस्त्रिकाविचारः दानसूत्रस्य व्याख्यायां तट्टीकाकारेण हरिभद्रसूरिणाऽभिहितम्-~ " अयं च प्रकृतसूत्रार्थः-अवग्रहादहिःस्थितो विनेयोऽनितकायः करद्वयगृहीतरजोहरणो वन्दनायोधत एवमाह-इच्छामि-अभिलपामि हे क्षमाश्रमण ! वन्दितुं नमस्कारं कर्जु भवन्तमिति गम्यते " इत्यादि । __ अत्र 'करद्वयगृहीतरजोहरणः' इति विशेषणं कथयता हरिभद्रसूरिणा 'मुखोपरि मुखवत्रिकावन्धनं भगवदभिमेत मिति प्रकटीकृतम् , अन्यथा क्षमाश्रमणसूत्रोचारणकाले करद्वयस्य रजोहरणग्रहणे प्रतिवद्धतया मुखोपरि मुखवत्रिकास्थापनस्योपायान्तरासम्भवात् क्षमाश्रमणदानमेव निर्विपयं स्यात् । अनास्तमुखेन तु मुनीनां भाषणमेवाऽऽगममतिपिद्धमिति नात्र केपाञ्चिद्विवादः। . किञ्च क्षमाश्रमणदाने सम्बोधनशब्दप्रयोगे गुरोः स्वाभिमुखीकरणाथै सविश्रमणदान सूत्रकी व्याख्या व्याख्याकार हरिभद्रसरिने भी कहा है___ "अयं" इत्यादि, - यहाँ "दोनोंहाथोंमें रजोहरण लेकर" ऐसा कहनेवाले हरिभद्रसूरिने __ यह प्रगट किया है कि मुख पर मुखचस्त्रिका पांधनेकी भगवानकी आज्ञा है। अन्यथा जब दोनों हाथोंमें रजोहरण ले लिया तब मुख पर मुखवत्रिका धारण करनेके लिए अन्य उपाय असंभव है । और खुले मुख घोलनेसे क्षमाश्रमण देना ही व्यर्थ हो जायगा। साधुओंको खुले मुखसे बोलना शास्त्रविरुद्ध है, इस विषयमें किसीको विवाद नहीं है । दूसरी यात यह है कि क्षमाश्रमणदानमें 'हे क्षमाश्रमण!' इस सम्बोधनका प्रयोग किया है। इसलिए गुरुको अपनी ओर अभिमुख करने के लिए સૂત્રની વ્યાખ્યામાં વ્યાખ્યાકાર હરિભદ્રસૂરિએ પણ કહ્યું છે કે, ઈત્યાદિ. . અહીં “બેઉ હાથમાં રહરણ લઈને એમ કહેતા હરિભદ્રસૂરિએ એમ પ્રકટ કર્યું છે કે મુખ પર મુખવસ્ત્રિકા બાંધવાની ભગવાનની આજ્ઞા છે. નહિ તે બેઉ હાથમાં રહરણ લઈ લીધે એટલે મુખ પર મુખવસ્ત્રિકા ધારણ કરવાને માટે અન્ય ઉપાય અસંભવિત છે, અને ખુલે મુખે બોલવાથી ક્ષમાશમણું આપવાનું જ વ્યર્થ બની જાય. સાધુઓએ ખુલે મુખે બોલવું એ શાસ્ત્રવિરૂદ્ધ છે, એ સંબંધમાં તે કઈને વાંધો નથી. બીજી વાત એ છે કે ક્ષમાશમણુદાનમાં “હે ક્ષમાશ્રમ” એ સંબંધનનો પ્રયોગ કહે છે. તેથી કરીને ગુરૂને પિતાની તરફ અભિમુખ કરવાને માટે વિશેષ-પ્રયત્ન-પૂર્વક સ્પણ
SR No.009362
Book TitleDashvaikalika Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages725
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy