SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ अध्ययन १ गा. १ मुखयस्त्रिकाविचारः २७ दानसूत्रस्य व्याख्यायां तट्टीकाकारेण हरिभद्रसूरिणाऽभिहितम्___ “अयं च प्रकृतसूत्रायः अवग्रहादहिःस्थितो विनेयोऽर्दावनतफायः करद्वयगृहीतरजोहरणो वन्दनायोधत एवमाह-इच्छामि-अभिलपामि हे क्षमाश्रमण ! वन्दितं नमस्कार कर्वे भवन्तमिति गम्यते " इत्यादि । ___ अत्र 'करदयगृहीतरजोहरणः' इति पिशेपणं कथयता हरिभद्रसूरिणा 'मुखोपरि मुखवत्रिकावन्धनं भगवदमिमेत मिति मकटीकृतम् , अन्यथा क्षमाश्रमणसूत्रोचारणकाले करद्वयस्य रजोहरणग्रहणे प्रतिबद्धतया मुखोपरि मुखपत्रिकास्थापनस्योपायान्तरासम्भवात् क्षमाश्रमणदानमेव निविपयं स्यात् । अनाहतमुखेन तु मुनीनां भापणमेवाऽऽगममतिपिद्धमिति नात्र केपाश्चिद्विवादः ।। 'किञ्च क्षमाश्रमणदाने सम्बोधनशब्दपयोगे गुरोः स्वाभिमुखीकरणार्थ सविश्रमणदान सूत्रकी व्याख्या व्याख्याकार हरिभद्रसूरिने भी कहा है" अयं" इत्यादि, यहाँ "दोनोंहाधोंमें रजोहरण लेकर" ऐसा कहनेवाले हरिभद्रसूरिने यह प्रगट किया है कि मुख पर मुखवत्रिका घांधनेकी भगवानकी आज्ञा है । अन्यथा जब दोनों हाथोंमें रजोहरण ले लिया तब मुख पर मुखचत्रिका धारण करनेके लिए अन्य उपाय असंभव है। और खुले मुख योलनेसे क्षमाश्रमण देना ही व्यर्थ हो जायगा। साधुओंको खुले मुखसे बोलना शास्त्रविरुद्ध है, इस विषयमें किसीको विवाद नहीं है। दूसरी यात यह है कि क्षमाश्रमणदानमें 'हे क्षमाश्रमण !' इस सम्बोधनका प्रयोग किया है। इसलिए गुरुको अपनी ओर अमिमुख करने के लिए સૂત્રની વ્યાખ્યામાં વ્યાખ્યાકાર હરિભદ્રસૂરિએ પણ કહ્યું છે કે “ ઇત્યાદિ. . અહીં “બેઉ હાથમાં રજોહરણ લઈને એમ કહેતાં હરિભદ્રસૂરિએ એમ પ્રકટ કર્યું છે કે મુખ પર મુખવસ્ત્રિકા બાંધવાની ભગવાનની આજ્ઞા છે. નહિ તે જે બેઉ હાથમાં રહરણ લઈ લીધે એટલે મુખ પર મુખવઝિકા ધારણ કરવાને માટે અન્ય ઉપાય અસંભવિત છે, અને ખુલે સુખે બેલવાથી ક્ષમાશ્રમણ આપવાનું જ વ્યર્થ જાની જય. સાધુઓએ ખુલે મુખે બોલવું એ શાસ્ત્રવિરૂદ્ધ છે, એ સંબંધમાં તે કેઈને વાંધો નથી. બીજી વાત એ છે કે ક્ષમાશમણુદાનમાં “હે ક્ષમાશ્રમણ એ સંબોધનને પ્રવેગ કહે છે. તેથી કરીને ગુરૂને પિતાની તરફ અભિમુખ કરવાને માટે વિશેષ-પ્રયતન–પૂર્વક સ્પષ્ટ
SR No.009362
Book TitleDashvaikalika Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages725
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy