________________
मुनिहर्षिणी टीका अ. २ शवलदोषवर्णनम्
मूलम्-रायपिंडं भुंजमाणे सबले ॥ सू० ५ ॥ . . छाया-राजपिण्डं भुञ्जानः शबलः ॥ ५ ॥
टीका-'रायपिण्ड'-मित्यादि । सेनापति-पुरोहित-श्रेष्ठचमात्यसाथवाहलक्षणैः पञ्चभिः सह राज्यपालयिता मूर्धाऽभिषिक्तो राजा कथ्यते, तदर्थ निष्पादितश्चतुर्विध आहारो राजपिण्डस्तं भुञ्जानः शबलो भवति । भूपार्थे निष्पादितमन्नादिकमतीव वलिष्ठं विकारजनकं च. भवत्यतस्तम्न साधुभिग्राह्यम् । तादृशाहारकरणेऽल्पवलस्य साधोविचिकादिरोगसम्भवः । ब्रह्मचर्यसमाधिरपि तो भी तीर्थङ्कर भगवान की आज्ञा के बहिर्वर्ती दण्डी आदि साधु वैसे अपने लिये बनाये हुए अशुद्ध अशनादि को तथा विहार में गृहस्थियों को साथ रख २ कर अपने लिये बनवाये हुए अशनादिको तथा पानी में राख डलवाकर उस पानी को ग्रहण करके बडी खुशी के साथ भोगते हुए मनमें जराभी नहीं शरमाते हैं, अहो ! कैसी उनकी निर्दयता है । सू० ४ ॥
___'रायपिडं' इत्यादि । सेनापति, पुरोहित, सेठ,प्रधान और सार्थवाह, इन पांचो के साथ राज्यका पालन करने वाला राज्याभिषेक किया हुआ राजा कहा जाता है । उसके लिये बनाया हुआ चार प्रकार का आहार राजपिण्ड कहा जाता है। उस आहारको करनेवाला मुनि शवल दोष का भागी होता है । राजा के लिये बनाया हुआ अशन आदि अत्यन्त बलिष्ठ और विकारजनक होता है, इसलिये साधुओं को उसे नहीं ग्रहण करना चाहियें। ऐसा आहार करने से अल्पबल કર ભગવાનની આજ્ઞાની બહાર વર્તનાર દંડી આદિ સાધુ એવા પિતાને માટે બનાવેલાં અશુદ્ધ અશન આદિ, તથા વિહારમાં ગૃહસ્થીઓને સાથે રાખી–રાખીને પિતાના માટે બનાવેલાં અશન આદિ, તથા પાણીમાં રાખ નખાવી તે પાણીને ગ્રહણ કરીને ઘણી ખુશીની સાથે ભેગા કરતા મનમાં જરાપણ શરમાતા નથી અહા ! કેવી તેમની નિર્દયતા છે? (સૂ)
'रायपिडं' त्याह
સેનાપતિ, પુરોહિત, શેઠ, પ્રધાન તથા સાર્થવાહ, એ પાંચની સાથે રાજ્યનું પાલન કરવાવાળા, તથા રાજ્યાભિષેક કરાયેલાને રાજા કહે છે તેના માટે બનાવેલા ચાર પ્રકારના આહારને રાજપિંડ કહે છે તે આહારને ગ્રહણ કરવાવાળા મુનિ શબલ દેષના ભાગી થાય છે રાજાને માટે બનાવેલા અશન આદિ અત્યન્ત બલિષ્ટ તથા વિકારજનક હોય છે એ માટે સાધુઓએ તે ગ્રહણ ન કરવા જોઈએ એવા આહાર કરવાથી અ૯૫