SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ मुनिहर्पिणी टीका अ. १ असमाधिस्थानवर्णनम् तत्स्वीकारे भवति १ । पात्रं गृहीत्वा तदर्थं गमने यावन्न गृहीतं तावद् व्यतिक्रमः २। दातुगृहं गत्वा तत्समादाय स्वस्थानं ममागतो यावद् गलविलादधो नावतारयति तावदतिचारः ३ । भुके तु अनाचारः सर्वथा भङ्गरूपो भवति । यथा-दर्पण एकस्मिन् देशे यदा मलिनो भवति तदा मलिनप्रदेशमात्रं संशोध्यते । यदा तु सर्वोऽपि मलिनो भवति तदा सर्वोऽपि संशोध्यते । यत एकदेशमलिनो दर्पणः आकृतिग्रहणे सम्यक समर्थों न भवति, सर्वथा मलिनस्तुआकृतिग्रहणे सर्वथा समर्थों न, तथैव, चारित्रदर्पणोऽपि देशमलिनः सर्वमलिनो वा न मोक्षसाधको भवति । इति ॥ व्यक्तिने साधु को अपने घर भोजन के लिए निमन्त्रण दिया, उस निमन्त्रण को स्वीकार करना अतिक्रम दोष कहा जाता है १ । व्यतिक्रम-पात्र को लेकर उसके लिये गया जब तक ग्रहण नहीं करता है तब तक व्यतिक्रम दोष कहा जाता है । अतिचार-देने वाले के घर पर जाकर अशनादि लेकर अपने स्थानमें आने के बाद जब तक गले के नीचे नहीं उतारता है तब तक अतिचार दोष होता है । अशनादि का भोगना सर्वथा भगरूप अनाचार दोष होता है । जैले दर्पण एक में मलिन होता है तब मलिन प्रदेश मात्र को शुद्ध करते हैं, जब सम्पूर्ण दर्पण मलिन होजाता है तब सम्पूर्ण दर्पण की शुद्धि करते हैं, क्यों कि अमुक देश में मलिन दर्पण आकृति का ग्रहण करने में ठीकसा समर्थ होता नहीं और सर्वथा मलिन दर्पण सर्वथा समर्थ नहीं होता है। इस કોઇ વ્યકિતએ સાધુને પિતાને ઘેર ભોજન માટે નિમન્ત્રણ આપ્યું આ નિમન્ત્રણનો સ્વીકાર કરે તે અતિકમ દેષ કહેવાય છે (૧) વ્યતિક્રમ - પાત્રને લઈને તે માટે ગયા પણ જ્યાં સુધી ગ્રહણ કરતા નથી ત્યા સુધી વ્યતિક્રમ દેષ કહેવાય છે (૨) અતિચાર–દેવાવાળાને ઘેર જઈને અશન આદિ લઈને પાછા પિતાને સ્થાને આવ્યા બાદ જ્યા સુધી તે ગળાની નીચે નથી ઉતરતુ ત્યાં સુધી અતિચાર દેાષ કહેવાય છે (૩) અશન આદિને ભેગ કરો એ સર્વથા લંગરૂપ અનાચાર દેષ કહેવાય છે જેમ દર્પણનો અમુક ભાગ મલિન થાય તો તેટલા મલિન ભાગને શુદ્ધ કરે પડે છે અને જે આખુ દર્પણ મલિન થાય તો આખા દર્પણને શુદ્ધ કરવું પડે છે કેમકે દર્પણનો અમુક ભાગ મલિન રહેવાથી આકતિ ગ્રહણ બરાબર કરી શકાતી નથી તેમજ આખુય દર્પણ મલિન હોય તે
SR No.009359
Book TitleDashashrut Skandh Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages497
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_dashashrutaskandh
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy