________________
नितोषिणी टीका अ. १ असमाधिस्थानवर्णनम्
रूपस्तद्भिन्नोऽकालस्तत्र स्वाध्यायकारकः - अध्ययनमध्यायः, शोभनोऽध्यायः= हीनाधिकाक्षरादिरहितं मूलसूत्रोच्चारणं स्वाध्यायः, तस्य कारकचापि असमाधिदोषभाग् भवति ।
२१
अस्वाध्याये स्वाध्यायकरणेन श्रुतज्ञानाचिनयलोक विरुद्ध त्वक्षुद्रदेवादिजनितोपसर्गादिप्रभूतदोषसम्भवः । यथा सम्यक् सिक्तोऽपि वृक्ष - लता - गुल्मादिः स्वावेव फलति, अकाले फलितोऽपि उपसर्ग जनयति, अकाले दृष्टोऽपि मेघो हिताय न भवति, अकाल उप्तमपि वीजं न सम्यक फलदं भवति । तथैवाऽयमपि स्वाध्यायः समुचितकाल एव सादरं कृतः प्रशस्तो भवति ।
"
अकाले ' इत्यादि । शास्त्र को मर्यादा में जो कहा गया है पौरुष्यादिरूप समय वह काल कहा जाता है । उससे अतिरिक्त अकाल है । उसमें स्वाध्याय करने वाला होना या अधिक अक्षर उच्चारण करने वाला असमाधिदोष का भागी होता है ।
अस्वाध्याय में स्वाध्याय करने से श्रुतज्ञानका अविनय लोकविरुद्ध वर्तन क्षुद्र देवों से उत्पन्न उपसर्ग आदि अनेक दोषों की सम्भावना होती है । जैसे ठीक रीति से जल सेचन किये जाने पर भी वृक्ष लता गुल्स आदि अपनी ऋतु में ही फल देते हैं । अकाल में फल देते हैं तो हानिकारक होते हैं । अकाल में यदि मेघ की वृष्टि हो तो भी हितकारक नहीं होती है । और अकालमें बोया हुआ बीज अच्छा फल देने वाला नहीं हो सकता । इसी तरह यह स्वाध्याय भी शास्त्रविहित काल में ही किया जाय तो प्रशस्त फल देने वाला होता है ।
" अकाले ' इत्याहि शाखनी भर्यादामां ने महेवामा आव्यु हे 'पौ३ष्याध्३िय ' समय તેને ‘કાલ' કહે છે તેનાથી વિરૂદ્ધ તે અકાલ કહેવાય છે, તેમાં સ્વાધ્યાય કરવાવાળા, હીન (અધુરૂ) કે વધારે અક્ષર ઉચ્ચારણ કરવાવાળા અસમાધિદેષના ભાગી થાય છે. અસ્વાધ્યયમાં સ્વાધ્યાય કરવાથી શ્રુતજ્ઞાનના અવિનય, લેવિરૂદ્ધ વન, ક્ષુદ્ર દેવાથી ઉત્પન્ન ઉપસર્ગ આદિ અનેક દોષની સ ભાવના થાય છે. જેમકે સારી રીતે પાણી પાવા છતાં પણુ વૃક્ષ લતા ગુલ્મ આદિ પેાતાની ઋતુમાં ફળ આપે છે અકાલમાં ફૂલ આપે તે હાનિકારક હાય છે અકાલમાં જો મેઘની વૃષ્ટિ થાય તે પણ હિતકારક થતી નથી, તથા અકાલે વાવેલુ ખીજ સારાં કુલ દેવાવાળુ થઇ શક્તું નથી એવીજ રીતે આ સ્વાધ્યાય પણ શાસ્ત્રવિહિત કાલમાજ કરાવામાં આવે તે પ્રશસ્ત ફૂલ દેવાવાળું થાય છે