________________
दशाशु तस्कन्धसूत्रे
मसङ्गतोऽस्वाध्यायनामान्याह —
१ उल्कापाते - ( तारापतने ) महरपर्यन्तमस्वाध्यायः । भूकम्पोऽप्यत्रेवान्तर्भवति । २ दिग्दाहे - यावद्दिशाऽरुणिमा तावत् । ३ घनगर्जिते - प्रहरमात्रम् । ४ विद्युद्विद्योतने - प्रहरमात्रम् । ५ विद्युत्पाते - अष्ट - द्वादश - पोडशप्रहरमात्रम् । ६ यूपके - सन्ध्याममा चन्द्रप्रभा च यत्र युगपद्भवतः स यूषकस्तत्र सन्ध्यामभाचन्द्रप्रभयोर्मिश्रत्वे शुक्लपक्षप्रतिपदादिदिनत्रये, रजनीमुख प्रहरमात्रम् | 'बालचन्द्र ' इति भाषायाम् । ७ यक्षादीप्तके - गगनेऽन्तराऽन्तरा दृश्यमाने विद्युत्सदृशे प्रकाशे यावत्तद्दर्शनम् । ८ पञ्चवर्णधूमिका यावत्पतति तावत्पर्यन्तम् । ९ महिकायां -
२२
प्रसंग से अस्वाध्याय के नाम कहते हैं अर्थात् किस काल में स्वाध्याय नहीं करना चाहिये यह बताते हैं:
(१) जब उल्कापात होवे - तारा टूटे तब एक प्रहर तक अस्वाध्याय होता है । भूमिकम्प का भी इसमें अन्तर्भाव है । ( २ ) जब तक दिशा लाल रहती है तब तक । ( ३ ) मेघगर्जना यदि होतो एक प्रहर तक । ( ४ ) विजली की चमक हो तो एक प्रहर तक । (५) बिजली के गिरने पर आठ बारह अथवा सोलह प्रहर तक । (६) यूषक में अर्थात् संध्या की प्रभा और चन्द्र की प्रभा का जिस समय मिश्रभाव होता हो उस समय की - तात्पर्य यह है किशुक्लपक्ष की प्रतिपदा आदि तीन तिथियों में रात्रि के प्रथम प्रहर में अस्वाध्याय रहता है । इसीको बालचन्द्रका अस्वाध्याय कहते हैं । (७) यक्षादीप्तक में अर्थात् यक्षचिह्न - आकाश में थोडे २ अन्तर से बिजली जैसा प्रकाश दिखाई देता हो तब, जब तक वह चिह्न दिखता
આ પ્રસ ગે અસ્વાધ્યાયના નામ કહે છે, અર્થાત્ કયા કાલમા સ્વાધ્યાય ન કરવા જોઇએ તે બતાવે છે.
(૧) જ્યારે ઉલ્કાપાત થાય-તારા ખરે ત્યારે એક પ્રહર સુધી અસ્વાધ્યાય રાખવા, ભૂક પના પણ અમાંજ અન્તર્ભાવ છે (ર) જયાં સુધી દિશા લાલ રગની હેાય ત્યા સુધી (૩) મેઘગર્જના ો થાય તે એક પ્રડર સુધી (૪) વીજળી ચમકે તે એક પ્રહર સુધી, (૫) વીજળી પડે તેા આઠ, ખાર કે સેળ પ્રહર સુધી (૬) ચૂપકમા અર્થાત્ સ ધ્યાને પ્રકાશ અને ચદ્રના પ્રકાશના જે સમયે મિશ્રભાવ થાય તે સમયે, તાત્પર્ય એ છે કે—સુદ પક્ષ એકમ તિથી આદિ ત્રણ તિથીએમાં રાત્રિના પહેલા પહેારમાં અસ્વાધ્યાય રહે છે, જેને ખાલચદ્રની અસ્વાધ્યાય કહે છે (૭) યક્ષાદીપ્તકમા અર્થાત્ યક્ષચિન્હ આકાશમાં ઘેાડી ઘેાડી વારે વિજળી જેવા પ્રકાશ આપતું દેખાતું હૈાય ત્યારે, જ્યાં સુધી