SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ दशाश्रुतस्कन्धसूत्रे समाधिः सम्यङ्मोक्षमार्गावस्थानरूपः संयममार्गप्रवृत्तिरूपाऽऽत्मपरिणाम इत्यर्थः, नसमाधिरसमाधिः, तस्य स्थानानि=असमाधिस्थानानि प्रज्ञप्तानि-प्रतिपादितानि । ____ कतराणि कानि खलु तानि स्थविरैभगवद्भिविंशतिरसमाधिस्थानानि प्रज्ञप्तानि-कथितानि ? एतस्योत्तरमाह--'इमानि खल्वि'-ति-इमानि वक्ष्यमाणरूपाणीत्यर्थः । शेषं सुगमम् । तद्यथा-तद्दर्शयति ____ ननु यदा भगवतैव विंशतिरसमाधिस्थानानि कथितानि तदा 'स्थविरेंभगवद्भिरिमानि विंशतिरसमाधिस्थानानि प्रतिपादितानी'-त्येवं कथमुक्तम् ? इति चेत् , शृणु--स्थविरा भगवन्तः श्रुतकेवलिना भवन्तीति तेषां भगवत्सदृशवक्तृत्वसिद्धयर्थं तेषां यथार्थप्रतिपादितविषयाणां भगवदुक्ताथैः सह समतां स्थान कहे हैं । सम्यक् मोक्षमार्ग में स्थित रहने को अर्थात् संयम मार्गमें प्रवृत्ति करने रूप आत्माका परिणाम को समाधि कहते हैं। उससे भिन्न को असमाधि कहते हैं। जम्बू स्वामी पूछते हैं कि हे भदन्त ! स्थविर भगवान् श्रुतकेवालियों ने जिन बीस प्रकार के असमाधिस्थानों का वर्णन किया है वे असमाधिस्थान कौन से हैं ? सुधर्मास्वामी कहते हैं-' इमानि खलु' इति, हे जम्बू ! वे वीस असमाधि स्थान इस प्रकार हैं यहाँ पर यह प्रश्न होता है कि यदि भगवान् ने ही बोस असमाधिस्थान कहा है तो "स्थविर भगवन्तो ने वीस असमाधिस्थान कहा है" ऐसा क्यों कहा है ? क्यों कि जिन २ भावों का वर्णन तीर्थकर भगवान करते हैं उन्हीं भावों को लेकर ही स्थविर भगवान भी निरूपण करते हैं। इसका समाधान यह है कि-स्थविर भगवान प्रायः श्रुतकेवली होते हैं। उनके बचन भगवान के जैसे ही होते हैं, સમ્યફ મોક્ષમાર્ગમાં સ્થિત રહેવું, અર્થાત્ – સયમમાર્ગમાં પ્રવૃત્તિ કરવા રૂપ આત્માનાં પરિણામને સમાધિ કહે છે તેનાથી ભિન્નને અસમાધિ કહે છે. જબૂસ્વામી પૂછે છે કે-હે ભદન્ત! સ્થવિર ભગવાન શ્રતકેવલીઓએ જે વીસ પ્રકારનાં અસમાધિ સ્થાનેનું વર્ણન કર્યું છે તે અસમાધિસ્થાન કયાં કયાં છે ? સુધમાં સ્વામી કહે છે– 'इमानि खलु' ।ति, यू! वीस असमाधिस्थान मा २i छ અહીં પ્રશ્ન એ થાય છે કે જે ભગવાનેજ વિસ અસમાધિસ્થાન કહ્યાં છે તે “સ્થવિર ભગવાને એ વીસ અસમાધિસ્થાન કહ્યા છે એમ કેમ કહ્યું છે. કેમકે જે જે ભાનું વર્ણન તીર્થકર ભગવાન કરે છે તેજ ભાવેને લઈને જ સ્થવિર ભગવાન પણ નિરૂપણ કરે છે આનું સમાધાન એ છે કે–સ્થવિર ભગવાન પ્રાય: શ્રુતકેવલી. હોય છે, તેમનાં વચન ભગવાનનાં જેવાં જ હોય છે. એવી વાત સાબિત કરવા માટે,
SR No.009359
Book TitleDashashrut Skandh Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages497
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_dashashrutaskandh
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy