SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ २५३ मुनिहर्षिणी टीका अ.७ भिक्षुप्रतिमाधारिभिक्षाविधिनिरूपणम् मनुपदमेव वक्ष्यते-'णो दोण्हें' इत्यादिना, एवं द्वयोस्त्रयोश्चतुर्णां पञ्चानामेकवस्तु तन्न कल्पते प्रतिग्रहीतुम् । गुविण्या: गर्भिण्या हस्तादशनादिकं प्रतिग्रहीतुं न कल्पते। ____ अय जिनकल्पिनां कल्पः, स्थविरकल्पिनस्तु पण्मासानन्तरमुत्थानादिक्रियां कृत्वा ददत्या हस्तान्नं गृह्णन्ति, सा यदि उपविष्टैव उत्थितैव वा ददाति तदा तद्धस्ताद गृह्णन्तीति विवेकः। बालवत्सायाः-शिशुमत्याः, दारकं पाययत्याश्च वालं पृथक्कृत्याऽशनादिकं ददत्या हस्तात् प्रतिग्रहीतुं न कल्पते । तथागर्भवती के अथवा वालवत्सा-छोटे बच्चे वाली के हाथ से आहार नहीं लेवे, तथा इनके लिये बनाया हुआ आहार आदि भी नहीं लेवे। गर्भिणी के हाथ से भोजन आदि नहीं लेना, यह जिनकल्पी मुनि का कल्प हैं। स्थविरकल्पी मुनि छः मास के बाद उत्थान आदि क्रिया करके देने वाली गर्भिणी के हाथ से ग्रहण नहीं करते हैं । अर्थात् गर्भवती स्त्री को गर्भ के छः मास होजाने के बाद जब मुनि अशन आदि लेने को आवें तब वह बैठी हो पश्चात् खडी होकर देवे तो, तथा खडी हुई बैठकर देवे तो उसके हाथ से मुनि को भिक्षा ग्रहण नहीं करनी चाहिये यदि गर्भिणी बैठी-बैठी देती हो, अथवा खडी रहकर ही देती हो तो ग्रहण करना चाहिये । जिस स्त्री का बालक छोटा हो और बच्चे को दूध पिलाती हो उस बच्चे को दूर रख कर यदि अशन आदि देने के लिये तैयार हो तो उसके हाथ से भिक्षा ग्रहण नही करनी चाहिये । यदि अशन आदि देने वाली ભિક્ષા ગ્રહણ કરે, તે પણ ગર્ભવતીના તથા બાલવત્સા-નાના બચ્ચાવાળીના હાથથી આહાર આદિ ન લે, તથા તેમના માટે બનાવેલા આહાર આદિ પણ ન લે ગર્ભિણીના હાથથી ભોજન આદિ ન લેવું એ જિનકલ્પી મુનિને કલ્પ છે સ્થવિકલ્પી મુનિ છ માસની પછી ઉત્થાન આદિ ક્રિયા કરીને દેવાવાળી ગણિીના હાથથી ગ્રહણ કરતા નથી અર્થાત્ ગર્ભવતી સ્ત્રી ગર્ભના છ માસ થઈ ગયા પછી જ્યારે મુનિ અશન આદિ લેવા માટે આવે ત્યારે તે બેઠી હોય પછી ઉભી થઈને આપે તથા ઉભી હોય પછી બેસીને આપે તે તેના હાથની મુનિએ ભિક્ષા લેવી ન જોઈએ જે ગર્ભિણી બેઠી–બેઠી આપતી હોય અથવા ઉભી રહીને જ દેતી હોય તે લેવી જોઈએ. જે સ્ત્રીનું બાળક નાનું હોય અને તે બાળકને દૂધ પાતી હોય તે બાળકને દૂર રાખીને જે અશન આદિ દેવાને માટે તૈયાર થાય તે તેના હાથથી ભિક્ષા ગ્રહણ ન કરવી જોઈએ જે અશન આદિ દેવાવાળીને બેઉ પગ (ડેલી) ઉમ
SR No.009359
Book TitleDashashrut Skandh Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages497
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_dashashrutaskandh
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy