________________
मुनिहर्षिणी टीका अ. ६ उपासकमतिमाः
१६३ इयं प्रतिमा-उपासकप्रतिमाऽपि कथ्यते । तत्रोपासकपतिमापदार्थः कः ? इति जिज्ञासा चेद्, उच्यते-उपासते सेवन्ते साधूनित्युपासकाः= श्रावकाः, यद्वा साधूनाम् उप-समीपे आसते धर्मकथाश्रवणार्थमिति-उपासकास्तेपां प्रतिमा अभिग्रहेविशेपः प्रतिजेति यावत् ।
उपासकाश्चतुर्विधाः-द्रव्य-तदर्थ-मोह-भावभेदात् । तत्र
(१) द्रव्योपासकः-लब्धोपासकयोग्यताकशरीरः, उपासकभाववद्धायुष्का, उपासकभावसम्मुखागतनामगोत्रादिकर्मश्च ।।
(२) तदर्थोपासकः-कमपि पदार्थमभीप्सुः । तत्र पदार्थेच्छा च सचिनाऽचित्तमिश्रपदार्थविषयकभेदात् त्रिविधा, सचित्तेच्छा द्विपदचतुष्पदभेदाद् द्विधा, ___यह प्रतिमा उपासकपतिमा भी कही जाती है । उपासकप्रतिमा का क्या अर्थ है ? सो बताते हैं:-जो साधुओं की सेवा करते हैं उनको उपासक-श्रावक कहते हैं। अथवा साधुओं के समीप में धर्मकथा सुनने के लिए जो वेठते हैं वे उपासक कहे जाते हैं । उन की प्रतिमा-प्रतिज्ञा अभिग्रहविशेष वह उपासकपतिमा नाम से प्रसिद्ध है।
(१) द्रव्य, (२) तदर्थ, (३) मोह और (४) भाव के भेद से उपासक चार प्रकार के होते हैं।
(१) द्रव्योपासक-जिसका शरीर उपासक होने के योग्य है । जिसने उपासकभाव से आयुष्कर्म का बन्ध किया हो और जिस के नामगोत्रादि कर्म उपासकभाव के सम्मुख आगये हो ।
(२) तदर्थोपासकः- जो कोइ भी पदार्थ के मिलने की इच्छा रखता हो । वह पढार्थेच्छा सचित्त अचित्त और मिश्र पदार्थों के भेद
આ પ્રતિમાને ઉપાસકપ્રતિમા પણ કહેવાય છે ઉપાસકપ્રતિમાનો શું અર્થ છે? તે બતાવે છે.-જે સાધુઓની સેવા કરે છે તેમને ઉપાસક શ્રાવક કહે છે, અથવા - સાધુઓની સમીપમાં ધર્મકથા સાંભળવા માટે બેસે છે તેમને ઉપવાસ કહેવાય છે તેમની પ્રતિમા–પ્રતિજ્ઞા અભિગ્રહવિશેષ તે ઉપાસકપ્રતિમાના નામથી પ્રસિદ્ધ છે
૧ દ્રવ્ય ૨ તદર્થ ૩ મેહ તથા ૪ ભાવના ભેદથી ઉપાસક ચાર પ્રકારના થાય છે
(१) द्रव्योपासक-रे शरीर पास४ थवाने योग्य खाय रणे पास ભાવથી આયુષ્કર્મનો બધ કર્યો હોય અને જેનાં નામશે ત્રાદી કર્મ ઉપાસક ભાવના સન્મુખ આવી ગયાં હોય
(२) तदर्थोपासक-२ ५ पहा भेजवानी ५२छ। समता खाय ते પદાર્થની ઇચ્છા સચિત્ત-અચિત્ત તથા મિશ્ર પદાર્થોના ભેદથી ત્રણ પ્રકારની હોય છે.