________________
४६
दशातश्रुतस्कन्ध
तथा च सति साधूनां वसतिदौर्लभ्यं जायेनेत्यतः शास्त्रकारः शय्यातरपिण्डो निषेधितः ।
ननु यस्मिन् जने भक्तिभावासम्भवस्ततो न किञ्चिदपि ग्रहीतुमुचितं, यच सभक्तिभावं साधवे समर्पयति ततो ग्रहणे का क्षति ? - रिति चेत्, श्रूयताम् - कश्चिदपि नियमः सर्वसाधारणो भवत्यतः सभक्तिभावं ददतो हस्ताद् ग्रहणेपरजनमनसि वैमनस्यं समुदियात् | अन्येषां साधूनां चेतसि नानाविधसंकल्पविकल्पाः प्रवेष्टुं शक्नुयुः । यथा कस्यचिदाव्यगृहमागतस्य साधोथितेऽयं विचारः स्फुरितुमर्हति - 'अयमन्नादिकं न मां प्रयच्छति, किमु तद् गृहमागत्य स्थितोऽहम् ?" इत्याद्यनेकविध संकल्पविकल्पैः रागद्वेपोत्पत्तिः सम्भवति, अतः शय्यातरगृहे आहारादेरस्वीकार एव समीचीनः ।
तो उसका साधु को मकान देने का भी मन हट जाता है और विचारता है कि-स्थान दिया तो आहारादि भी हमें देना पडेगा । इस प्रकार के दोषोंको देखकर भगवान् ने शय्यतरपिण्ड का निषेध किया है !
यहाँ शंका होती है कि जिस मनुष्य में भक्ति - भाव नहीं है उससे कुछ भी ग्रहण न करना योग्य है, किन्तु जो भक्तिभाव - पूर्वक साधुओं को देता है तो उससे लेने का क्या दोष है ?
समाधान यह है कि कोई भी नियम सर्वसाधारण होता है, अतः भक्तिभाव से देनेवाले के हाथ से ग्रहण करने पर दूसरे मनुष्य के हृदय में वैमनस्य उन्न होता है । दूसरे साधुओं के चित्त में अनेक प्रकार के संकल्प विकल्प उत्पन्न होते हैं । जैसे कि - कोई धनिक के घर आये हुए साधु के मन में विचार हो सकता है कि આદિની યાચના કરવામા આવે તે સાધુને મકાન દેવાથી પણ તેનુ મન હટી જાય છે, તથા વિચાર કરે છે કે સ્થાન આપ્યુ તા આહાર પણ મારે દેવા પડશે એ પ્રકારને દોષ જોઇને ભગવાને શય્યાતરપિડના નિષેધ કર્યાં છે
અહી શકા થાય છે કે—જે મનુષ્યમા ભકિતભાવ ન હોય તેની પાસેથી કાર્ય ગ્રહણ ન કરવુ ચેોગ્ય છે પરંતુ જે ભકિતભાવપૂર્વક સાધુઓને આપે છે તેની પાસેથી
લેવામા શુ દોષ છે ?
સમાધાન એ છે કે—કોઇપણ નિયમ સ`સાધારણ હોય છે આથી ભકિતભાવથી દેનારના હાથથી ગ્રહણ કરવાથી ખીજા મનુષ્યના હૃદયમા વૈમનસ્ય ઉત્પન્ન થાય છે જેમ કે–કાઇ ધનિકને ઘેર આવેલા સાધુના મનમા વિચાર થાય કે
८८ આ