SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ २८ __- विपाकश्रुते अथ तस्य साम्परायिकस्येर्यापथस्य च कर्मणः परिणामः . फलं च विपाक इत्युच्यते, स च-उदयो वेदना चेत्युभयरूपः । तत्र-उदया-उदयावलिकामवेशः; वेदना रसानुभवः । तत् कर्म पीडानुग्रहावात्मनः प्रदाय भुक्तभक्तादिविकारवनिवर्तते= निःसरति, अवस्थानहेत्वसद्भावात् । अत्रेदमुकं भवति-विपाकात् कर्मणो निर्जरा आत्मपदेशेभ्यः परिपतनं भवति । देशतः कर्मक्षयो निर्जरा, विशिष्ट ही होता है, अर्थात् साम्परायिक कर्म का बंध कषायसहित जीवों के होने से उसमें स्थितिबंध और अनुभागवंध विशिष्ट होता है, परन्तु ईर्यापथ कर्म के आस्रव में कषाय का सर्वथा अभाव होने से स्थिति और अनुभागबंध नहीं होता, सिर्फ प्रकृतिबंध और प्रदेशबंध ही होता है । इन दोनों प्रकार के कर्मों का जो परिणाम एवं फल है उसका नाम विपाक है। यह विपाक उदय और वेदना इस रूप से दो प्रकारका होता है । उदयावलि में कमों का प्रवेश होनास्थिति को पूरी करके फल देना, उदय है। रसानुभव का नाम वेदना है । उद्य और वेदना-अवस्थारूप विपाकवाला कर्म आत्मा की पीडा और अनुग्रहरूप फल देकर खाये हुए भोजन के विकृत परिपाक की तरह बाद में झड जाता है-आत्मा से दूर हो जाता है, फिर वहां अपनी स्थिति पूरी हो जाने से ठहरता नहीं है। कहने का तात्पर्य यह है-विपाक से कर्मों की निर्जरा होती है-कर्मों का थोडा२ आंशिकरूप से आत्मा के प्रदेशों से संबंध का विच्छेद होता है। निर्जरा और मोक्ष में यही अन्तर है कि संचित कर्मों का थोडा२ नाश સામ્પરાયિક અને ઈર્યાપથ-કર્મને બંધ જેને નિયમથી વિશિષ્ટ જ હોય છે, અર્થાત-સામ્પાયિક કમને બંધ કષાયસહિત છને હોવાથી તેમાં સ્થિતિબંધ અને અનુભાગબંધ વિશેષ પ્રકારના હે જ છે, પરંતુઈર્યાપથ કમના આસવમાં કષાયને સર્વથા અભાવ હોવાથી સ્થિતિ અને અનુભાગબંધ થતું નથી, કેવલ પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ જ થાય છે. આ બન્ને પ્રકારના કર્મોનું જે પરિણામે અને ફળ છે તેનું નામ વિપાક છે. એ વિપાક ઉદય અને વેદના એ પ્રમાણે બે પ્રકાર છે. ઉદયાવલિકામાં કર્મો પ્રવેશ થઈને સ્થિતિને પૂરી કરીને ફળ આપે છે તે ઉદય છે. રસાનુભવનું નામ વેદના છે. ઉદય અને વેદના અવસ્થારૂપ વિપકવાળા કર્મ આત્માને પીડા અને અનુગ્રહરૂપ ફળ આપીને ખાધેલા ખેરાકને વિકૃત પરિપાકની પેઠે પછીથી છુટી જાય છે, અર્થાત્ આત્માથી દૂર થઈ જાય છે. પિતાની સ્થિતિ પૂરી થવાથી ફરીને ત્યાં સ્થિરતા કરતા નથી. કહેવાને આશય એ છે કે -વિપાકથી કર્મોની નિર્જર થાય છે-કમેન થોડા થોડા અંશરૂપથી આત્માના પ્રદેશે સાથેના સમ્બન્ધને વિદ થાય છે. નિર્જરા અને મેક્ષમાં એ જ
SR No.009356
Book TitleVipaksutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages825
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_vipakshrut
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy