SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ सर्वथा पदया। उदापाककालपाया नियुक्ति सामदिनुदापाकजा विपाकामस्य कर्मणो जात स्थितिक्षय क्रमिकक्रियाविशावत् सा स्वापान विपाकचन्द्रिका टीका, अवतरणिका २९ सर्वथा कर्मक्षयो मोक्ष इति विवेकः। निर्जरा द्विविधा-विपाकजा, अविपाकजा वा। विपाक:-उदयः। उदीरणा त्वविपाकः। संसारसागरे परिप्लवमानस्यात्मनः शुभाशुभस्य कर्मणो विपाककालमाप्तस्य यथायथमुदयावलिकास्रोतसि पतितस्य फलोपभोगादुपजाते स्थितिक्षये या निवृत्तिः सा विपाकजा निर्जरा । यत्तु कर्म-अप्राप्तविपाककालम् औपक्रमिकक्रियाविशेषसामर्थ्यादनुदीर्ण बलादुदीर्य-उदयावलिकामनुप्रवेश्य वेधते . पनसाम्रफलपाकवत् सा त्वविपाकजा होना निर्जरा है और उनका सर्वथा विनाश होना मोक्ष है। विपाकजा और अविपाकजा के भेद से निर्जरा दो प्रकारकी है। उदय का नाम विपाक और उदीरणा का नाम अविपाक है। स्थिति विना पूरी किये ही कर्मों के फल देने का नाम ..उदीरणा है । संसारसागरमें अनादिकाल से गोते खानेवाली आत्मा के साथ क्षीरनीर की तरह संबंधित हुए शुभ और अशुभ कर्मों का यथायोग्य रीति से अपने समय पर प्राप्त फल के उपभोग से स्थिति के क्षय हो जाने पर जो आत्मा से उनकी निवृत्ति हो जाती है वह विपाकजा निर्जरा है। जिस कर्म का उदयकाल प्राप्त न हो उस कर्म को औपक्रमिकक्रियाविशेष के प्रभाव से उदय में लाकर खपा देना इसका नाम अविपाकजा निर्जरा है । जैसे आम तथा पनस की डाली में लगा हुआ फल जो अपने समय पर पक कर टूट पडता है, उसके स्थानापन्न विपाकजा निर्जरा है। इससे आत्मा का कुछ भी हित नहीं होता है। जो फल कि जिसका विपाक काल प्राप्त नहीं हुआ है, डाली ભિન્નતા છે કે સંચિત કર્મોને થડે નાશ થવે તે નિર્જર, અને તેને સર્વથા નાશ થે તે મેક્ષ છે. વિપાકજા અને અવિપાકજાના ભેદથી નિજાના બે પ્રકાર માનવામાં આવે છે. ઉદયનું નામ વિપાક અને ઉદીરણાનું નામ અવિપાક છે. સ્થિતિ પૂર્ણ કર્યા વિના કરેલા કર્મો જે ફળ આપે તેનું નામ ઉદીરણ છે. સંસારસાગરમાં અનાદિ કાળથી ગોથાં ખાનાર આત્માની સાથે ક્ષીર-નીર–પ્રમાણે સંબંધમાં આવેલાં શુભ અને અશુભ કર્મોને યથાયોગ્ય રીતે પિતાના સમય ઉપર પ્રાપ્ત ફળના ઉપભેગથી સ્થિતિને ક્ષય થતાં જે આત્માથી તેની નિવૃત્તિ થઈ જાય છે તે વિપાકા નિર્જરા છે. જે કર્મને ઉદયકાળ આળ્યું ન હોય તે કર્મને ઓપક્રમિક-ક્રિયા-વિશેષના પ્રભાવથી ઉદયમાં લાવીને ખપાવી દેવું તેનું નામ અવિપાકજા નિર્જરા છે. જેવી રીતે આંબા તથા પનસની ડાળીમાં લાગેલું ફળ તે પિતાના સમય પર પાકીને ટુટી જાય છે, તેની માફક વિપાકજા નિર્જરા છે. તેનાથી આત્માનું કઈ પ્રકારે હિત થતું નથી. જે ફળને વિપાકકાળ પ્રાપ્ત
SR No.009356
Book TitleVipaksutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages825
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_vipakshrut
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy