SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ 1 विपाकचन्द्रिका टीका, अवतरणिका २५ . ऽपि त्यागः, प्रेरणं शास्त्रोपदेशादृते इति भावः । मनोनिसर्गः = मनसो दुष्प्रवृत्तिः । अत्र बहिर्व्यापारापेक्षया शरीरादीनामजीवनिसर्गाधिकरणत्वमुक्तम् । जीवाधिकरणे चात्मनः परिस्पन्दरूपान्तर्व्यापारापेक्षया मनोवाक्कायानां ग्रहणम्, मूलगुण निर्वर्तनाधिकरणे संस्थानमात्रं तेषामिति विशेषः । ह शरीर का स्वयं विनाश करना सो कायनिसर्गाधिकरण है १ । वचन की दुष्प्रवृत्ति करना - दूसरों को हिंसादिक पापकर्म करने की ओर उपदेश द्वारा प्रेरित करना वह वाङ्निसर्गाधिकरण है २ । मानसिक दुष्प्रवृत्ति का नाम मनोनिसर्गाधिकरण है ३ । यहां बाह्यव्यापार की अपेक्षा से मन, वचन और काय में अजीवाधिकरणता कही गयी है । जीवाधिकरण में आत्मा के परिस्पन्दरूप अन्तर्व्यापार की अपेक्षा से मन, वचन और काया का ग्रहण किया गया है । मूलगुणनिवर्त्तना में मन, वचन और काय का आकारमात्र गृहीत हुआ है । भावार्थ - अजीवाधिकरण के भेदरूप मूलगुणनिर्वर्तना में तथा निसर्गाधिकरण में, एवं जीवाधिकरण के १०८ भेदों में मन, वचन, और काय का ग्रहण हुआ है, अतः इस प्रकार इनके ग्रहण करने से पुनरुक्ति-दोष का प्रसंग होता है, इस प्रकार की आशंका का परिहार करने के लिये टीकाकार कहते हैं कि ऐसी आशंका नहीं करनी चाहिये क्यों कि अजीवाधिकरण के भेदरूप निसर्गाલાકવિરુદ્ધ અપમૃત્યુના અકારણે થી પેાતાના શરીરના નાશ કરવા, તે કાયનિસર્ગાધિકરણ ૧. વચનની માઠી પ્રવૃત્તિ કરવી, ખીજા માણસેાને હિંસાદિક પાપકમ કરવાના ઉપદેશ આપી પ્રેરણા કરવી તે વાહૂનિસર્ગાધિકરણ છે ૨. માનસિક માટી પ્રવૃત્તિનું નામ મનેનિસર્ગાધિકરણ છે. ૩. અહીં બાહ્ય વ્યાપારની અપેક્ષાથી મન, વચન અને કાયામાં અજીવાધિકરણતા કહેવામાં આવે છે. જીવાધિકરણમાં આત્માના હલન-ચલનરૂપ અન્ત*પારની અપેક્ષાથી મન, વચન અને કાયાનું ગ્રહણ કરવામાં આવ્યું છે. મૂલગુણનિવૃત્ત નામાં મન, વચન અને કાયાના આકારમાત્રનું ગ્રહણ કર્યુ છે ભાવાર્થ જીવાધિકરણના ભેદ્યરૂપ મૂલગુણુ નિનામાં, તથા નિસર્ગાધિકરણમાં, અને જીવાધિકરણના ૧૦૮ એકસે આઠ ભેદોમાં મન, વચન અને કાયાને ગ્રહણ કરવામાં આવેલ છે, એટલા માટે એ પ્રમાણે તેના ગ્રહણ કરવાથી પુનરુક્તિ દોષ આવવાના પ્રસંગ અને છે, આ પ્રકારની જે શંકા થાય છે તેના પરિહાર કરવા માટે ટીકાકાર કહે છે કે એવી શંકા નહિ કરવી જોઈએ, કારણ કે અજીવાધિકરણના ભેદરૂપ નિસર્ગાધિકરણમાં મન, વચન અને કાયના આહ્વ વ્યાપારને જ ગ્રહણ કરવામાં भाव्यो छे; भन, वयन भने अवश्य योगनुं श्रषु यु नथी. भननी, वयननी
SR No.009356
Book TitleVipaksutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages825
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_vipakshrut
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy