SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ ५५५ वि. टीका, श्रु० १, अ० ७, उदुम्बरदत्तवर्णनम् . भावार्थ-यह वैद्य अपनी विद्या में विशेष निपुण था, इसलिये राजा के अन्तःपुर की समस्त रानियों का एवं नगर के समस्त लोगोंकी चिकित्सा किया करता था। राजेश्वर आदि से लेकर सार्थवाहों तक के घरों में इसका प्रवेश था । अपनी चिकित्सा का यह एक नमूना था। राजा के महल ने लेकर रंक की झोपडी तक यह प्रसिद्रि पा चुका था, अतः हर एक व्यक्ति का यह पूर्ण विश्वासपात्र बन गया था । क्या दुर्बल, क्या ग्लान, क्या व्याधित, क्या रोगी आदि समस्त जन इसके पास अपनीर बीमारी की चिकित्सा कराने आते रहते ! चिकित्सा करते२ यह सब के लिये उनके रोगों का शमन के निमित्त मत्स्य आदि जीवों के मांस खाने का उपदेश दिया करता । किन्हीं२ को मत्स्य के मांस खाने का, किन्हीं को कच्छप के मांस खाने का और किन्हीं२ को प्राह आदि प्राणियों के मांस खाने का प्रतिदिन उपदेश देता। स्वयं भी मांस खाने में यह बहुत गृद्ध था। मांस को झुंजकर तल कर एवं संक कर यह अनेक प्रकार की सुरा के साथ खाया करता था । इस प्रकार के व्यवसाय में ही इस वैद्यने अपनी ३२०० बत्तीस सौ वर्ष की आयु समाप्त कर दी। अन्त में जब यह अनेक पापों के पोटले को माथे पर लाद कर मरा तब यह छठी पृथवी के २२ सागर की स्थिति वाले नरक में उत्पन्न हुआ ॥सू० ५॥ ભાવાર્થ–તે વેદ્ય પિતાની વિદ્યામાં વિશેષ કુશળ હતા, તેથી રાજાનાં અંતપુરની તમામ રાણીઓની અને નગરના તમામ લેકેની ચિકિત્સા કર્યા કરતે હતે. રાજેશ્વર આદિથી લઈને સાર્થવાહ સુધીના ઘરમાં તેને પ્રવેશ હતે, પિતાની ચિકિ. સાને તે એક નમુને હતે. રાજાના મહેલથી આરંભીને રંકની ઝુંપડી સુધી તે પ્રસિદ્ધ થયે હતું તેથી કરી તમામ માણસોને તે વિશ્વાસપાત્ર બની ગયું હતું, દુર્બલ, પ્લાન રેગી અને પીડિતજને સૌ તે વૈદ્યની પાસે પિતાને રેગની ચિકિત્સા કરાવવા આવતા હતા, ચિકિત્સા કરતાં કરતાં તે તમામ રેગીઓને રેગ નિવારણ ? માટે માછલાં આદિ જીવેનાં માંસ ખાવાને ઉપદેશ આપતા હતા કેટલાકને મસ્ય આદિના માંસ ખાવાને, કેઈને કાચબાનું માંસ ખાવાને કઈને ગ્રાહ-મુંડનું માંસ ખાવાને પ્રતિદિન ઉપદેશ આપતે હતે, પિતે માંસ ખાવાને બહુજ ગૃદ્ધ-આસકતા હત, માંસને સેકીને, તળીને અનેક પ્રકારની મદિરાની સાથે તે ખાધા કરતે હવે, આ પ્રકારના વ્યવસાયમાં તે વૈદ્ય પિતાની (૩ર૦૦) બત્રીસ વર્ષની આયુષ્ય પૂરી કરી, અંતમાં જ્યારે તે અનેક પાપના ગાંસડા માથા પર બાંધીને–લાદીને મરણ પામે ત્યારે તે છઠ્ઠી પૃથિવીના બાવીસ (૨૨) સાગરની સ્થિતિવાળા નરકમાં ઉત્પન્ન થયે. (સૂ. ૫)
SR No.009356
Book TitleVipaksutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages825
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_vipakshrut
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy