________________
विपाकश्रुते मन्दभावः-स्वल्पपरिणामस्तस्माच स्वल्प एव कर्मविशेषोऽवश्यंभावी । आन्तरः परिणामो यदा मृदुर्भवति, तदा कर्मबन्धोऽपि स्वल्पपरिणामापेक्षत्वान्मृदुरेव भवति, तत्र न कदाचित् तीव्रभावतुल्यो वन्धः । मन्दभावोऽपि सातिशयः, तद्इसकी इन तीन अवस्थाओं के होनेका कारण कारणभेद है । कषायों के अंश भी अनेक प्रकार के हैं। इन तमाम अंशों का समावेश इन तीनों अवस्थाओं में हो जाता है। इसी प्रकार जब तीन, तीव्रतर
और तीव्रतम परिणाम जीवों के होते हैं तो उस समय उन परिणामों की अपेक्षा से होने वाले आसव में भी तीव्र, तीव्रतर और तीव्रतम ये तीन अवस्थाएँ होती हैं। तीव्र परिणामों से उपार्जित आस्रव तीव्र, और तीव्रतर परिणामों से उपार्जित आस्रव तीव्रतर, एवं तीव्रतम परिणामों से उपार्जित आस्रव तीव्रतम होगा। स्थितिबंध में भी इस प्रकार से अन्तर समझ लेना चाहिये । स्वल्पपरिणाम से-कपायों की मंदता से जो लाव होते हैं वे मंझाव हैं। इन में भी मन्द, मन्दतर और मंदतम ये अवस्थाएँ हुआ करती हैं। इन मंदभावों की अपेक्षा से भी आस्रव में मन्द, मन्दतर और मन्दतम इस प्रकार की ३ तीन अवस्थाएँ होंगी। अर्थात् मंदभावों से उपा. जित आत्रव भी मंद होगा, एवं मन्दतर और मंदतम परिणामों से उपार्जित मंदतर और मंदतम होगा। तीव्रभावों से जिस प्रकार आम्रव में तीव्रता आती है, उसी प्रकार मंभावों से उपार्जित કારણભેટ છે. કષાયેના અંશના પણ અનેક પ્રકાર છે. એ તમામ અંશે સમાવેશ આ ત્રણ અવસ્થાઓમાં થઈ જાય છે. એ પ્રમાણે જ્યારે તીવ્ર, તીવ્રતા અને તીવ્રતમ એ પરિણામ છેને થાય છે ત્યારે તે સમયે તે પરિણામોની અપેક્ષાથી થવાવાળા આસવમાં પણ તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ એ ત્રણ અવસ્થાઓ થાય છે. તીવ્ર પરિણામોથી ઉપજિત આસવ તીવ્ર, અને તીવ્રતર પરિણામેથી ઉપાર્જિત આસવ તીવ્રતર. એ પ્રમાણે તીવ્રતમ પરિણામોથી ઉપાર્જિત આસવ તીવ્રતમ થાય છે. સ્થિતિબંધમાં પણ આ પ્રમાણે અત્તર સમજી લેવું જોઈએ. સ્વલ્પપરિણામથી-કષાની મંદતાથી જે લવ થાય છે તે સંદભાવ છે. તેમાં પણ મદ, મન્દતર અને સન્દતમ એ અવસ્થા થયા કરે છે. તે મંદબાવાની અપેક્ષાથી પણ આસવમાં મદ, મન્દતર અને મદન મા પ્રમાણે ત્રણ અવસ્થા થાય છે. અર્થાત–મંદભાથી ઉપાર્જિત આસવ પર મંદ હોય છે. એ પ્રમાણે મંદતર અને મંદતમ પરિણામોથી ઉપાર્જિત પંદર અને મંદતમ થશે. તીવ્ર ભાવેથી જે પ્રમાણે આસવમાં તીવ્રતા આવે છે તે પ્રમાણે