________________
-
-
विपाकचन्द्रिका टीका, श्रु० १, अ० ५, बृहस्पतिदत्तवर्णनम् ४७३
॥ मूलम् ॥ इमं च णं उदयणे राया पहाए जाव विभूसिए जेणेव पउमावई देवी तेणेव उवागच्छइ । तए णं से उदयणे राया बहस्सइदत्तं पुरोहियं परमावईए देवीए सद्धिं उरालाइं भोगभोगाइं भुंजमाणं पासइ, पासित्ता आसुरुत्ते तिवलियं भिउडिं णिलाडे साहह बहस्सइदत्तं पुरोहियं पुरिसेहिं गिण्हावेइ, गिहावित्ता जाव एएणं विहाणेणं वज्झं आणवेइ ! एवं खल्लु गोयमा बहस्सइदत्ते पुरोहिए पुरा पोराणाणं जाव विहरइ ॥सू०७॥
टीका 'इमं च णं' इत्यादि । 'इमं च णं उदयणे राया' अस्मिन्-अवसरे वृहस्पतिदत्त को स्थापित कर दिया । बृहस्पतिदत्त पुरोहित को अंतः पुर में हरएक समय आने जाने की छूट भी मिल गई। जब इसकी इच्छा होती तब यह वहां चला जाता और जब इच्छा होती वहां से चला आता । एक समय की बात है इस प्रकार की स्वतंत्रता ने इसके जीवनपट में एक विलक्षण परिवर्तन किया-पद्मावती देवी जो उदयन राजा की रानी थी, उसके साथ इसका अनुचित संबंध स्थापित हो गया। वह उल पद्मावती रानी के साथ मनुष्यसंबंधी कामभोगों को भोगने लगा ॥ सू०६॥ __'इसं च णं' इत्यादि ।
एक समय की बात है कि-जब पुरोहितजी पद्मावती देवी के અંતઃપુરમાં ગમે ત્યારે પિતાની ઈચ્છા મુજબ જવા-આવવાની છુટ મળી ગઈ. જ્યારે તેની ઈચ્છા થાય ત્યારે અંતઃપુરમાં જાય, અને ઇચ્છા થાય ત્યારે ત્યાંથી પાછા ચાલ્યા આવે, એક વખતની વાત છે કે પુરોહિતને મળેલી સ્વતંત્રતાએ તેના જીવનમાં એક વિલક્ષણ પરિવર્તન કર્યું—પાવતી દેવી જે ઉદયન રાજાનાં રાણી છે, તેની સાથે પરહિતને અનુચિત સમ્બન્ધ બંધાઈ ગયો અને તે પદ્માવતી રાણી સાથે મનુષ્યસમ્બન્ધી ઉદાર કામગોને ભોગવવા લાગ્યું. (સૂત્ર ૬)
'इमं च णं'त्या. એક સમયની વાત છે કે-જ્યારે પુરોહિતજી પદ્માવતી દેવીની સાથે વિલાસ