________________
उत्तराध्ययनसूत्रे ___ इह जीवघना इति विशेषणेन सौगताभिसतं मुक्तेरभावरूपत्वं निराकृतम् , मुक्तेरभावरूपत्वे हि अन्त्यक्षणल्यावस्तुत्वं प्राप्तम् , तथाहि-वस्तुत्वं नाम अर्थक्रियाकारित्वम् , तच्चान्त्यक्षणस्य नास्ति, सौगतमतेऽन्त्यक्षणात् क्षणान्तरं नोत्पद्यते तथा-च तस्यार्थ क्रियाकारित्वाभावादवस्तुत्वापत्तिः, अवस्तुत्वे चान्त्यक्षणस्य जन्यत्वं न स्यात् , न हि अवस्तु गगनकुसुमादिकं क्वचिदुत्पद्यते । ततश्च तत्पूर्वस्यापि क्षणस्यान्त्यक्षणजननसामर्थ्याभावादवस्तुत्व प्रामोति एवं सौगतसिद्धान्ते तिक क्षयसे प्राप्त जो शाश्चतिक अनंत एवं अनुपम सुख है उसमें हुआ है। इसी सुखका दूसरा नाम मोक्ष है। इसलिये ऐले सुखमें शंकाके लिये स्थान ही नहीं है। "जीवघल" इस विशेषणले सूत्रकारने सौगतों द्वारा मान्य मुक्तिका निषेध किया है। सौगतोंने मुक्तिको अभावरूप माना है। परन्तु उनके मतानुसार मुक्तिकी यह मान्यता ठीक नहीं बैठती है। 'चित्तसंततिका निरोध जब हो जाता है-तब जीवको मुक्तिकी प्राप्ति होती है। ऐसी मान्यता मुक्तिके विषय में बौद्धोंकी है। चित्तसंततिका निरोध उन्होंने सर्वथा अभावरूप लाना है। यह चित्तसंततिका निरोध अन्त्य क्षणमें जीवको प्राप्त होता है। इसके बाद फिर चित्तसंतति नहीं चलती है। चित्तसंततिका जारी रहना संसार और इसका अभाव ही मोक्ष है अतः यह मोक्ष अभावरूप माना गया है। इस पर जैनदार्शनिकोंका ऐसा कहना है कि बौद्धोंने अर्थक्रियाकारी पदार्थको ही वस्तु माना है। जो इस अर्थक्रियाले विहीन है वह उनके सिद्धान्तानुકલેશના આતિક ક્ષયથી પ્રાપ્ત જે શાશ્વતિક અનંત અને અનુપમ સુખ છે એમાં થયેલ છે. આજ સુખનું બીજું નામ મોક્ષ છે. આ જ કારણે એવા સુખમાં શંકા માટે સ્થાન જ નથી. “જીવઘન ” આ વિશેષણથી સૂત્રકારે સૌગો દ્વારા માન્ય મુકિતને નિષેધ કરેલ છે. સીગતેએ મુકિતને અભાવરૂપ માનેલ છે. પરંતુ એમના મત અનુસાર મુકિતની આ માન્યતા ઠીક બેસતી નથી. “ચિત્ત સંતતિને નિધિ જ્યારે થઈ જાય છે. ત્યારે જીવની મુકિતની પ્રાપ્તિ થાય છે. એવી માન્યતા મુકિતના વિષયમાં બોદ્ધોની છે. ચિત્તસંતતિને નિરોધ એઓએ સર્વથા અભાવરૂપ માનેલ છે. આ ચિત્તસંતતિને નિરોધ અત્યક્ષણમાં જીવને પ્રાપ્ત થાય છે. આના પછી ફરી ચિત્તસંતતિ ચાલતી નથી. ચિત્તસંતતિનું ચાલું રહેવું એ સંસાર, અને તેનો અભાવ જ મોક્ષ છે. આથી આ મેક્ષ અભાવરૂપ માનવામાં આવેલ છે. આના ઉપર જૈન
દાર્શનિકનું એવું કહેવું છે કે, બૌદ્ધોએ અર્થ ક્રિયાકારી પદાર્થને જ વસ્તુ - - - માનેલ છે. જે આ અર્થ ક્રિયાથી વિહિન છે તે એના સિદ્ધાંત અનુસાર ખર