________________
प्रियदर्शिनी टीका अ० ३६ सिद्धस्वरूपनिरूपणम्
पुण्यकर्मविपाकाच, सुखमिण्टेन्द्रियार्थजम् ।
कर्मक्लेशविमोक्षाच, मोक्षे सुखमनुत्तमम् ॥ ३ ॥ तत्र सकलकर्मक्लेशात्यन्तिकमयनिमित्तकं मोक्षापरनामकं शाश्वतिकमनन्तं यदनुपमं सुखं तदपि सुखशब्दवाच्योऽर्थ इति नास्त्यत्रोक्तशाया अवसरः ।
पुण्यकर्मविपाकाच लुखमिटेन्द्रियार्थजम् ।
कर्मक्लेशविमोक्षाच मोक्षे सुखमनुत्तमम् ॥३॥" विषय१, वेदनाका अभाव२, विपाक३, और मोक्ष४ । 'अग्नि सुखकारक है वायु सुखकारक है' इत्यादि प्रयोगोंमें सुख शब्दका प्रयोग विषयकी अपेक्षाले हुआ है १ । जिस समय दुःखका अभाव होता है उस समय “मैं सुखी " इस तरहका अनुभव होता है। अतः यहां वेदनाके अभावको लेकर सुख शब्द का प्रयोग हुआ है।२।।
पुण्यकर्मके विपाकल्प उद्यसे जब जीवको इच्छित इन्द्रियोंके विषय प्राप्त होते हैं तब यह जीव अपनेको सुखी मानता है। अतः विपाकमें सुख शब्दका प्रयोग हुआ है।३। जिस समय आत्माले कर्म
और क्लेशोंका अभाव हो जाती है उस समय इस जीवको मोक्षमें अतुल अनुपम सुख प्राप्त होता है। यहां मोक्षमें सुख शब्दका प्रयोग हुआ है।४। नात्पर्य यह है-कि मोक्षमें "अतुल अनुपम सुख है" यहां जो सुख शब्दका प्रयोग हुआ है वह लकलकर्म और क्लेशके आत्यं
पुण्यकर्मविपाकाच्च, सुखमिप्टेन्द्रियार्थजम् ।
कर्मक्लेश विमोक्षाच्च, मोक्षे सुखमनुत्तमम् ॥ ३॥ विषय (१) वहनाना मला (२) वि४ (3) भाक्ष (४) " भनि સુખકારક છે, વાયુ સુખકારક છે.” ઈત્યાદિ શબ્દમાં સુખ શબ્દનો પ્રયોગ વિષયની અપેક્ષાથી થયેલ છે. (૧) જે સમયે દુઃખને અભાવ થાય છે તે સમયે હું સુખી છું ” આ પ્રકારને અનુભવ થાય છે. આથી અહીં વેદનાના અભાવને લઈને સુખ શબ્દ પ્રયે.ગ થયેલ છે (૨) પુણ્યકર્મના વિપાકરૂપ ઉદયથી જ્યારે જીવને ઈચ્છિત ઈન્દ્રિયોના વિષય પ્રાપ્ત થથ છે. ત્યારે એ જીવ પિતાને સુખી માને છે, આથી વિપકમાં સુખ શબ્દનો પ્રયોગ થયેલ છે. (૩) જે સમયે આમાથી કર્મ અને કહેશને અભાવ થઈ જાય છે એ સમયે આ જીવને પક્ષમાં અતુલ અનુપમ સુખ પ્રાપ્ત થાય છે. અહીં મોક્ષમાં સુખ શબ્દનો પ્રયોગ થયેલ છે. (૪) તાત્પર્ય એ છે કે, “મોક્ષમાં અતુલ અનુપમ સુખ છે. અહીં જે સુખ શબ્દનો પ્રયોગ થયેલ છે તે સકલક અને