________________
प्रियदर्शिनी टीका अ. ३२ रागस्यानर्थमूलनिरूपणम्
रागो द्वेषश्च सकलानर्थहेतुरित्युक्तम् । अथ द्वेषस्य रागहेतुकत्वात् राग एव महाननर्थहेतुरिति स एव प्रथमं परिहार्य इति वोधयितुमाहमूलम्-एगंतरत्तो रुइरंसि रूवे, अतालिसे से कुणई पओसं । दुक्खस्त संपील मुंवेइ बाले, न लिप्पई तेग मुंणी विरोगो॥२६॥ छाया-एकान्तरक्तो रुचिरे रूपे, अतादृशे स करोति प्रद्वेषम् ।
दुःखस्य सम्पीडमुपैति बालो, न लिप्यते तेन मुनि विरामः ॥२६॥ टीका-'एगंतरत्तो' इत्यादि
यस्तु रुचिरे-सुन्दरे, रूपेवणे, संस्थाने वा, एकान्तरक्तः, भवति । स बाल:-हिताहितविवेकरहितः, अतादृशे-न तादृशम् अतादृशम् , प्रक्रमाद् अरुचिरं
भावार्थ--यदि मात्र रूप ही दुःखका हेतु होता तो जो वीतराग तोर्थकर आदि हैं उनको भी रूपके निरूपणमें एवं रूपके दर्शनमें दुःख उत्पन्न होना चाहिये था-परन्तु ऐसा नहीं होता है इसलिये रागद्वेषके करनेसे ही प्राणी दुःख पाता है अतः जबतक रागद्वेषका त्याग नहीं किया जायगा तबतक शारीरिक एवं मानसिक दुःख एवं मोक्षा का भावरूप महान् अनर्थ इस जीवको प्राप्त होता रहेगा ॥२५॥
राग एवं द्वेष ये दोनों संपूर्ण अनर्थके हेतु हैं, यह कहा जा चुका है। अब 'द्वेष भी रागहेतुक होता है अतः महान् अनर्थका हेतु एक राग ही है । इसलिये सर्वप्रथम राग ही त्यागने योग्य है' इस बातको सूत्रकार कहते हैं- एगंतरत्तो' इत्यादि।
अन्वयार्थ जो (रुइरंसि रूवे एगंतरत्तो हवइ-रुचिरे रूपे एकान्त
ભાવાર્થ—જે કદાચ રૂપ જ દુઃખને હેતુ હેત તે જે વીતરાગ તીર્થકર આદિ છે એમને પણ રૂપના નિરૂપણમાં તથા રૂપના દર્શનમાં દુઃખ ઉત્પન થવું જોઈતું હતું. પરંતુ તેવું બનેલ નથી. આ કારણે રાગદ્વેષના કરવાથી જ પ્રાણી દુઃખ પામે છે, એટલે જ્યાં સુધી રાગદ્વેષને ત્યાગ કરવામાં નથી આવતે ત્યાં સુધી શારીરિક અને માનસિક દુઃખ અને મોક્ષાભાવરૂપ મહાન અનર્થ આ જીવને પ્રાપ્ત થતા જ રહેવાના પારપા
રાગ અને દ્વેષ એ બને સઘળા અનર્થોના હેતુ છે આ બતાવાઈ ગયેલ છે. હવે “ષ પણ રાગના હેતુરૂપ હોય છે, આથી મહાન અનર્થને હેત એક રાગ જ છે એ માટે સર્વપ્રથમ રાગ જ ત્યાગ કરવા ચોગ્ય છે” આ વાતને सूत्र४२ ४ छ- एगंतरत्तो" त्या !
मस्याथ-2 रुइरंसि रूवे एगंतरत्तो हवइ-रुचिरे रूपे एकान्तरक्तः भवति