________________
-
--
प्रियदर्शिनी टीका. अ० २९ आर्जव ४८ मार्दव ४९ फलवर्णनम् संपन्नतया, उपलक्षणत्वात् कायर्जुकतादिसंपन्नतया च खलु जीवो धर्मस्याराधको भवति विशुद्धाध्यवसायत्वेनान्यजन्मन्यपि तत्माप्तेः ॥ ४८॥ करना इन सब गुणो को अपने में उत्पन्न करता है। (अविसंवायणसं. पन्नयाए णं जीवे धम्मस्ल आराहए अवह-अविसंवादनसंपन्नतया खलु जीवः धर्मस्याराधकः भवति) इन अविसंवादन गुणों से युक्त होने के कारण जीव धर्मका आराधक बन जाता है।
भावार्थ-माया कषायके परित्याग से आत्मामें जो सरलता उत्पन्न होती है उसका नाम आर्जव है। जब इस प्रकार की परिणति जीवकी हो जाती है तब इसमें माथाचारी के अभावले कायको सरलता अजाती हैकि वह अपने शरीरको लंगड़ा कूबडा आदिके वेष पहिले बनाता था अब वह नहीं बनाता है। तथा आवों में भी ऐसी सरलता आ जाती है कि जो कुछ यह विचारता है वही वाणीले कहता है तथा जो वाणीसे कहता है वही शरीरसे करके दिखलाता है। ऐसा नहीं करता कि वचनले कुछ कहे विचार कुछ और ही तथा करे कुछ और ही। परवञ्चनठगाई यह नहीं करता है इसतरह आर्जव गुणकी प्राप्तिसे यह जीव धर्मका आराधक बन जाता है। विशुद्ध अध्यवसायके प्रभावले अन्य जन्ममें भी इसको धर्मकी प्राप्ति होती है ॥४८॥ सपा गुजान पातानामा उत्पन्न ४२ छ. अविसंवायणसंपन्नयाए णं जीवे धम्मस्स आराहए भवइ-अविसंवादनसंपन्नतया खलु जीवः धर्मस्याराधकः भवति मावा અવિસંવાદન ગુણોથી યુકત હોવાના કારણે જીવ ધર્મને આરાધક બની જાય છે. - ભાવાર્થ–માયા કષાયના પરિત્યાગથી આત્મામાં જે સરલતા ઉત્પન્ન થાય છે તેનું નામ આર્જવ છે. જ્યારે જીવની આ પ્રકારની પરિણતિ થઈ જાય છે ત્યારે તેનામાં માયાચારીના અભાવથી કાયાની સરળતા આવી જાય છે. કે તે પિતાના શરીરને લંગડું, કુબડું, આદિના વેષમાં બનાવતું હતું, હવે આ પ્રમાણે બનાવતું નથી. તથા ભાવમાં પણ એવી સરલતા આવી જાય છે કે, તે જે કાંઈ વિચારે છે તે વાણીથી કહે છે. તથા તે જે વાણીથી કહે છે તે શરીરથી કરીને બતાવે છે. એવું નથી કરતો કે, વચનથી કાંઈ કહે, વિચારે કઈ બીજું, અને કરે બીજું જ કાંઈ, બીજાની કુથલી તે કરતો નથી, આ પ્રમાણેની આર્જવ ગુણની પ્રાપ્તિથી એ જીવ ધર્મનું આરાધન કરનાર બની જાય છે. વિશુદ્ધ અધ્યવસાયના પ્રભાવથી અન્ય જન્મમાં પણ તેને ધર્મની प्राति थाय छे. ॥४८॥ उ०४१