________________
प्रियदर्शिनी टीका अ० २९ स्वदोषनिदाफलवर्णनम् ६ पश्चादनुतापेन च विरज्यमानः-वैराग्यं प्राप्नुवन् सन् करणगुणश्रेणि=करणेनअपूर्वकरणेन गुणश्रेणिः, सा च सर्वोपरितनस्थिते मोहनियादि कर्मदलिकान्युपादाय उदयसमयात प्रभृति द्वितीयादि समयेष्वसंख्यातगुणा संख्यातगुणपुलप्रक्षेपरूपा ताम् उपलक्षणत्वात् स्थितिघात-रसघात गुण संक्रमस्थितिबंधाश्च विशिष्टात् प्रतिपद्यते । यद्वा-करणम्-अपूर्वेकरणादि, तस्य गुणेन-महिम्ना लभ्या या श्रेणिः सा करणगुणश्रेणिः-क्षपकश्रेणिस्तां प्रतिपद्यते प्राप्नोति । यद्वा करणेन पूर्व कदापि अप्राप्तेन, साध्या या गुणश्रेणिः-विशदमनः परिणामविशेषरूपा सा करणगुणश्रेणिः(पच्छाणुतावेणं विरज्जमाणे करणगुणसेटिं पडिवज्जइ-पश्चादनुतापेन विरज्यमानः करणगुणश्रेणिं प्रतिपद्यते) वह उन दोषोंका परित्याग कर देता है और इस प्रकार विरक्त बना हुआ वह जीव करणगुणश्रेणीको प्राप्त कर लेता है । करण शब्दका अपूर्वकरण अर्थ है। गुणश्रेणीका "सों परितन स्थितिसे मोहनीय आदि कर्म लिकोको ले लेकर उदय समयसे लगाकर द्वितीयादि समयोंमें असंख्यात-गुणे असंख्यातगुणे पुगलोंका प्रक्षेप करना " यह अर्थ है । स्थितिघात, रसघात, गुण संक्रमण, स्थितिबंध, इन सबकी विशिष्टताका भी यहां ग्रहण कर लेना चाहिये अर्थात् जो जीव अपूर्वकरणसे गुणश्रेणीको प्राप्त करता है उसके विशिष्ट स्थितिघात, विशिष्टरसघात, विशिष्टगुणसंक्रमण एवं विशिष्ट स्थितिबंध होता है। अथवा-करणगुणश्रेणीका यह भी अर्थ होता है कि पूर्वमें कभी नहीं प्राप्त हुए ऐसे अपूर्वकरण द्वारा-अपूर्व परिणामों द्वारा-साध्य जो गुण छ. मेनु ३० मे थाय छे है, पच्छाणुतावेणं विरज्जमाणे करणगुणसेढिं पडिवज्जइ -पश्चादनुतापेन विरज्यमानः करणगुणश्रेणिं प्रतिपद्यते तो होषानी परित्यास અનુતાપ કરી દે છે. અને આ પ્રકારે વિરકત બનેલ એ જીવ કરણગુણશ્રેણીને પ્રાપ્ત કરી લે છે. કરણ શબ્દનો અપૂર્વકરણ અર્થ છે. ગુણશ્રેણીને “સર્વોપરિતન સ્થિતિથી મોહનીય આદિ કર્મદલીકેને લઈને ઉદય સમયથી લગાડી દ્વિતિયાદિ સમયમાં અસંખ્યાત ગુણે-અસંખ્યાત ગણા પુદ્ગલ પ્રક્ષેપ કરવો” આ અર્થ છે. સ્થિતિ ઘાત, રસ ઘાત, ગુણસંક્રમણ, સ્થિતિબંધ, આ સહુની વિશિષ્ટતાને પણ અહીં ગ્રહણ કરી લેવી જોઈએ. અર્થાત્ જે જીવ અપૂર્વ કરણથી ગુણશ્રેણીને પ્રાપ્ત કરે છે એને વિશિષ્ટ સ્થિતિઘાત, વિશિષ્ટ રસઘાત, વિશિષ્ટ ગુણસંક્રમણ અને વિશિષ્ટ સ્થિતિબંધ થાય છે. અથવા કરણગુણ શ્રેણીને એ પણ અર્થ થાય છે કે, પૂર્વમાં કદી પણ પ્રાપ્ત ન થયેલ એવા અપૂર્વ કરણ દ્વારા–અપૂર્વ પરિણામે દ્વારા–સાધ્ય જે ગુણ શ્રેણી છે. વિશદ માનસિક પરિ. उ० २८