SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ - - -- २४ उत्तराध्ययनसूत्रे ___ अथ स चौरश्चिन्तयति-मम रहन्यपत्यानि जातानि पने पुत्रादय सर्वे मम कछोपार्जितधनक्षयकारका मविष्यन्तीत्यतोऽपत्यमपि हन्तव्यम् , पर तु तज्ज. नन्या जीवन्त्या तनिहन्तु न शक्यते, अतः सापत्यापि भार्या हन्तव्या, इति । तदनु स सपुत्रा भार्या निहत्य क्वचिदन्यत्र कृपे प्रक्षिप्तपान । पुनरन्या परिणीय तत्पुत्रादिक तामपि पूर्ववनिहतवान् । स चान्यदा पुनरन्या सुन्दरी कन्यका परिणीतवान् । साऽपि जातापस्या बभूव, कि तु रूपमोहितो भूत्वा न तामवधीत् । तत्पुत्रेऽष्टवर्षे जाते सति स चौरदेता था। उसके ऊपर यह ढकना रखता था। जिससे वह फॅा ढका रहता था, इस चोर के अनेक पुत्र और पुत्रिया थी। उन्हें देस देख कर यह विचार किया करता था कि मेरे घहुत सतान है। ये सब लोग मेरे बडे कष्ट से उपार्जिन किये गये द्रव्य के नाशक होंगे, इसलिये " न रहे वाम और न बजेगी बासुरी" इस कहावत के अनुसार ऐसा करना चाहिये कि जिससे ये सर के सब मर जाये-सब से अच्छा उपाय यही है कि इन्हें मार दिया जाय, परन्तु जन तक इनकी माता जीवित है तब तक यह काम नहीं हो सकता है अतः सर से पहिले इनकी माता को मार देना चाहिये, पश्चात् सतानों को । उसने ऐसा ही किया और सतानमाहित अपनी पत्नी को मार कर उसने किसी जगह एक कुँए में डाल दिया। दूसरी शादी की उसको भी सतानसुरित मार डाला। तीसरी जो शादी की उसमे इसकी पत्नी बहुत નાખી દેતે હતે આ વાત કેઈ ને જાણે તે ખાતર એ કુવા ઉપર તેણે એક ઢાકણું રાખ્યું હતું જેનાથી તે કુ ઢાકેલે રહેતે હતે આ ચારને અનેક પુત્ર અને અનેક પુત્રીઓ હતી આ બધાને જોઈ ને તેને વિચાર થયે કે મારે ઘણું સંતાન છે મે ઘણુ કષ્ટથી એકઠા કરેલ દ્રવ્યને તે સઘળા નાશ કરી દેશે માટે મારે એવું કરવું જોઈએ કે “ન રહે વામ અને ન વાગે વાસળી” આ કહેવત પ્રમાણે એવું કરવું જોઈએ કે જેથી કોઈ જીવતું ન રહે સારામાં સારો ઉપાય એ છે કે, એ સઘળાને મારી નાખવામાં આવે પર તું. જ્યાં સુધી એ બાળકની મા જીવે છે ત્યા સુધી એ બની શકવું મુશ્કેલ છે માટે સૌ પ્રથમ બાળકોની માતાને જ મારી નાખવી જોઈએ એ પછી સતા નાનો વારો આ પ્રમાણે વિચાર કરી તેને અમલમાં મૂકો અને તેણે પોતાની પત્નિને અને સર્વ સતાનેને મારી નાખીને કોઈ એક કુવામાં નાખી દીધા પછી એ ચાર બીજી વખત પર એ સ્ત્રીને પણ સતાન સહિત મારી नामी श्री मत ५२९यो ५१५ मा पत्नी भूम......... .*
SR No.009353
Book TitleUttaradhyayan Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy