SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ०४ गा २ धनलोमे दुर्घटचौरदृष्टान्त श्चिन्तयति-उय पहतर काल मोहवशान्मया रक्षिता, इदानीमेना निहत्य पश्चाद् बालक हनिष्यामि, इति विचिन्त्य ता मारयित्वा शीघ्रमेव कृपे प्रातिपत् । ता मार्यमाणा विलोक्य भीतस्तत्पुत्रो गृहानिर्गत्योचस्वरेणाझन्दितवान् । तस्य पालकस्य महत् क्रन्दन श्रुत्वा लोकास्वागत्य पृन्ति -भो वारक ! फय रोदिपि ?, पालकेनोक्तम्-- अयमधुना मम जननीं निहत्य कृपे प्रक्षिप्तमान । तच्छत्या राजपुरुषा अन्येऽपि लोकास्तत्र गत्या तद्गृहान्त. प्रविश्य त कृप द्रव्यपूर्ण वयाऽन्यकृपे नालकसुन्दर मिली। उसके भी एक बच्चा हुआ, परन्तु उसके रूप पर मोहित होने के कारण इसने उसको नहीं मारा | जय इसका वच्चा ८ वर्ष का हो चुका तप चोर ने उसको देग्य कर विचार किया-मेने इसकी माता को मोहवश घरत दिनों तक अपने पास रसा, परन्तु मेरी मलाई हसी में है कि, इसको पहिले मार दिया जाय और इसके बच्चे को पीछे, ऐसा विचार कर उसने पत्नी को मार कर शीघ्र ही किसी कुँए मे टाल दिया। पुत्र ने अपनी माता को मारते हुए इसको देख लिया था, अतः वह भय से त्रस्त होकर घर से बाहिर निकल पडा और बडे जोर २ से चिल्लाने लगा-रोने लगा। उस बालक के दयनीय आक्रन्दन को सुनकर लोग उसके आसपास एकत्रित हो गये। लोगों ने उससे पूछा-हे पालक त क्यों रो रहा है। पालकने कहा-- यह मेरा पिता मेरी माता को अभी मार कर कुँए में पटक आया है। इस बात को सुनकर सिपाहियों ने तथा अन्य नगरनिवासियों ने આ સ્ત્રીથી તેને એક બાળક થયું પરંતુ તે ના રૂપ ઉપર ચાર ઘણેજ આસક્ત હોવાના કારણે તેને મારવાનો વિચાર પણ ન આવ્યું જ્યારે તેની ત્રીજી સ્ત્રીથી થએલ બાળક આઠ વર્ષનું થયું ત્યારે તે બાળકને જોઈને ચારને વિચાર આવે કે, મે આ શું ભૂવ કરી ? એ હવશ થઈને તેની માને જીવતી રાખી પર તુ મારી ભલાઈતે એમાં જ છે કે, તેને મારી જ નાખવામાં આવે અને પછી તેના બાળકને વારો એવો વિચાર કરી તેણે તે સ્ત્રીને પણ મારી નાખી અને જલ્દીથી કોઈ કુવામા તેના શબને નાખી દીધુ છોકરાએ પિતાની માતાને મારી નખાતી નજરે જઈ અને પિતાના મરણના ભયથી ડરીને ઘરની બહાર નાસી ગયો અને ઘણા જ જોર જોરથી ચીસો પાડીને કપાત કરવા લાગ્યા આ બાળકનુ દયા આવે તેવું આક દ સાભળીને લેકે તેની આજુ બાજુ ટેળે વળી ગયા અને તેને પૂછવા લાગ્યા, હે બાળક! તું શા માટે ૨ડી રહ્યો છે ? બાળકે કહ્યું, મારા બાપે મારી માને મારી નાખી ને હમણા જ વાટા નાખી દઈ ને " - સાભળી રાજયના સીપાહીઓ તથા અન્ય
SR No.009353
Book TitleUttaradhyayan Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy