________________
मानचन्द्रिका टोका-वृषभहरणादिदृष्टान्तः
तत्र बहवो नटाक्षतले सुप्ताः सन्ति । तदानीं दरिद्र पुरुषश्चिन्तयति-अस्मादापत्समुद्रान्मम निस्तारो नास्तीति वृक्षमारुह्य गले पाशं पद्ध्वा प्राणांस्त्यजामि, इति चिन्तयित्वा तथैव कर्तुमारब्धम् । जोर्णवतखण्डेन गले पाशोवद्धः। तच्चवस्त्र खण्डमतिदुर्बलमिति तद्भाराक्रान्तं सत् त्रुटितम् । स दरिद्र पुरुषोऽधस्तात् मुप्तनट मुख्यस्योपरि पतितः, येनाऽसौ नटो मृतः । नटा अपितं दरिद्र पुरुष गृहीतवन्तः३। हुए थे। वे सब के सब उस समय सो रहे थे। इस विचारे दरिद्रपुरूष के चित्त में वहां इन समस्त आपतियों से पीडित होने के कारण ऐसा विचार उत्पन्न हुआ कि-इन आपत्तियों को भोगने की अपेक्षा अव तो मर जाना ही कहीं अच्छा है। इस तरह विचार कर इस ने वृक्षपर चढकर गले में फांसी लगाने की आयोजन किया । जिस वस्त्र की उसने फांसी वनाइ थी वह पुराना एवं बहुत अधिक जीर्णशीर्ण था इसलिये ज्यों ही यह गले में उस फांसी को डालकर लटका तो वह उस के भार को सहन नहीं कर सकने के कारण टूट पडी। जिस स्थान पर इस ने फांसी लगाई हुई थी उस स्थान पर एक नट का मुखिया ठीक इस के नीचे सो रहा था, जो रात्रि होने के कारण इसको दिखलाई नहीं दिया था। फांसी के टूटते ही यह उस नट के मुखिये पर आकर गिरा। इसके गिरते ही वह नट मर गया। उस की चीख सुनकर सबनट जाग पडे और उन्होने इस बिचारे आपत्तिग्रस्त दरिद्रको पकड लिया । प्रातःकाल जव हुआ तो सब
કઈ વૃક્ષની નીચે અનેક નટ પણ ઉતર્યા હતાં. તે બધા ત્યારે સૂતાં હતાં. હવે આ બધી આપત્તિથી વ્યાકુળ બનેલ તે દરિદ્ર આદમીના મનમાં એવો વિચાર આવ્યો કે આ મુશ્કેલી વેઠવા કરતાં તે મરી જવું વધારે સારું, આ પ્રમાણે વિચાર કરીને તેણે વૃક્ષ પર ચડીને ગળે ફાંસો ખાવાની ચેજના કરી. જે વસ્ત્રને તેણે ફાંસે બનાવ્યો હતો તે જનું અને તદ્દન જીર્ણશીર્ણ હોવાથી જે તે ગળામાં ફાંસો લગાવીને લટકો કે તેને ભાર સહન ન કરી શકવાને કારણે ફાંસા વાળું વસ્ત્ર તુટી ગયુ. જે સ્થાને તેણે ફાંસો ખાવા માટે વસ લટકાવ્યું હતું. તે સ્થાનની બરાબર નીચે જ નરલોકેને એક આગેવાન સૂત હતો, તે રાત્રિના અંધારાને લીધે તેની નજરે પડ્યા ન હતા. ફાસો તૂટતા જ તે એ નટના આગેવાન ઉપર આવીને પડયો. તે પડતા જ તે નટ મરી ગયો. તેની ચીસ સાભળીને બધા નટ જાગી ગયા, અને તેમણે એ બિચારા આપ ત્તિમાં મુકાયેલા દરિદ્રને પકડી લીધે. સવાર પડતા જ તેઓ બધા નગરમાં