________________
नदी
कश्चिश्वारूढः पुरुषस्तस्याभिमुखमागच्छति । अकस्मादश्वो भीत्या समुच्छलितस्तेन सोऽश्वात् पतितः, अश्वश्च पलायितः । दरिद्र पुरुषेण सहासौ वृषभस्वामी मार्गे तदभिमुखमागच्छति, तमायान्तं दृष्ट्वाऽश्वस्वामी प्राह - पलायमानमश्वं महारेणावरुन्धि । ततोऽसौ दरिद्रपुरुषस्तद्वचनं श्रुत्वैवाश्वस्य प्रहारं कृतवान् । स महारस्तस्य मर्मणि संलग्नस्तेन सोऽश्वः प्रकृति कोमलत्वात् मृतः । ततोऽश्व स्वामी दरिद्र पुरुषं गृहीत्वा तदभियोगं कर्तुं प्रवृत्तः । तेषु सर्वेषु नगरान्तिकमुपागतेषु सूर्योस्तं गतः । रात्रौ तन्नगरो पान्ते वहिः प्रदेशे ते सर्वे स्थिताः २ ।
se;
आशा से ले जाने का आयोजन किया। जब यह कचहरी के लिये ले 'जाया जा रहा था तो इस के ऊपर दैव दुर्विपाक से मार्ग में दो घटनाएँ और घट गई जो इस प्रकार हैं- एक व्यक्ति घोडे पर चढ़ा हुआ उसकी तरफ आ रहा था। घोड़ा अचानक भय से ज्यों ही उछला कि वह व्यक्ति घोड़े पर से उछल कर नीचे आ गिरा, और घोडा भाग गया । भागते हुए अपने घोडे को देखकर उस ने दरिद्र पुरुष से जो कचहरी की तरफ बैलों के मालिक के साथ जा रहा था कहा- भाई ! इस घोड़े को मारो और जैसे वने वैसे रोक लो । दरिद्रपुरुष ने वैसा ही किया । दरिद्र पुरूष ने घोडे को जो मार मारा वह जाकर उसके मर्मस्थान में लगी, लगते ही घोड़ा स्वभावतः कोमल होनेसे उसी समय मर गया । घोडे को मरा हुआ देखकर उसके मालिक ने उस पर हत्या का अभियोग लगा दिया, और इस तरह लडते झगडते ये सब के सब नगर के पास ज्यों ही आकर उपस्थित हु कि इतने में सूर्य अस्त हो गया। रात्रि में नगर में न जाकर ये लोग बाहर ही कहीं ठहर गये। वहां वृक्ष के नीचे अनेक नट ठहरे
નાસવા
માટે કચેરીમાં લઈ જવાના નિર્ણય કર્યો. જ્યારે તે તેને કચેરીમાં લઇ જતા હતા ત્યારે માર્ગમાં તેને દુર્ભાગ્યે બીજી બે દુર્ઘટનાઓ નડી, જે આ પ્રમાણે છે—એક વ્યક્તિ ઘેાડે સવાર થઇને તેની તરફ્ આવતી હતી. ઘેાડા અચાનક ભયથી જેવા ઉછળ્યો કે તે સવાર ઉછળીને નીચે પડયા, અને ઘેાડો લાગ્યા. પાતાના ઘેાડાને નાસતા જોઈને તેણે, મળદાના માલિક સાથે કચેરીમાં જતા તે દરિદ્ર આદમીને કહ્યું-ભાઈ આ ઘેાડાને મારે, અને જે પ્રકારે મની શકે તે પ્રકારે તેને રાકેારિદ્ર આદમીએ એવું જ કર્યુ'. દરિદ્ર પુરુષે ઘોડાને જે માર માર્યા તે તેને મમ સ્થાને વાગવાથી, જેવા માર વાગ્યેા કે સ્વભાવતઃ તે ઘેાડા કામળ હાવાથી એજ સમયે મરી ગયેા. ઘેાડાને મરી ગયેલા જોઈને ઘોડાના માલિકે તેના ઉપર ઘેાડાની હત્યાના આરોપ મૂકયા, અને આ પ્રમાણે તેઓ લડતા ઝગડતા જેવાં નગરની પાસે પહેાંચ્યાં કે સૂર્ય અસ્ત થઈ ગયા. રાત્રે નગરમાં ન જતા તેએ નગરની બહાર જ કઈ સ્થળે થેાલી ગયાં. ત્યાં