________________
३४०
नन्दीस्त्रे
ननु यदि चक्षुरप्राप्यकारीति मन्यसे, तर्हि मनोवद् विशेषेण सर्वानपि दूरव्यवहितादीनर्थान् कुतो न गृह्णाति ? । यदि हि प्राप्तमेव विषयं चक्षु गुहाति, तर्हि युक्तं, देवानामपिचक्षुरनादृतमेव अदूरदेशमेव अदूरस्थमेव वस्तु वा गृह्णाति, नावृतं दूरदेशं दूरस्थं वा, इति । तत्र चक्षुषो रश्मीनां गमनासंभवेन संपर्कासंभवात् , तस्माचक्षुः प्राप्यकार्येव मन्तव्यम् । तथा यदि हि-चक्षुरमाप्यकारि भवेत् तदा तदावरणमुपघातकरणसमर्थ न स्यात् , ततश्चावरणसद्भावेऽनुपलब्धिरन्य. थोपलब्धिरिति व्यवस्था न स्यात् । प्राप्यकारित्वे तु व्यवहिते तदावरण सभावाचक्षुःसंपर्कासंभवः, अतिदुरेऽपि चक्षुषो रश्मीनां गमनाभावान्न चक्षुःसंपर्कसंभव इति चक्षुः प्राप्यकार्येवेति मन्तव्यमिति चेत् ,
शङ्का यदि चक्षुको अप्राप्यकारी आप मानते हो तो वह मनकी तरह विना किसी विशेषताके दूर व्यवस्थित पदार्थों का प्रकाशन क्यों नहीं करता है ? । अर्थात् जब चक्षु अप्राप्त अर्थका प्रकाशक माना जाता है तो यह बात स्वाभाविक है कि उसके द्वरा समस्त दूरस्थित पदार्थों का भी प्रकाशन होना चाहिये, मन जैसे दूरस्थित पदार्थों का प्रकाशक माना गया है “ जब चक्षु अर्थको प्राप्त हो कर उसका प्रकाश करता है तो ऐसी हालतमें उससे दूर व्यवस्थित अथवा आवृत पदार्थका प्रकाशन नहीं हो सकता, क्यों कि उनके साथ उसका संबंध नहीं है । देवोंकी आंखें भी अदूरदेशस्थ अनावृत पदार्थों का ही प्रकाशन करती है, दूरदेशस्थ, आवृत पदार्थका नहीं, क्यों कि वहां तक उनकी किरणें जा नहीं सकती हैं, अतः चक्षुकिरणोंके गमनके अभावमें उन पदार्थों के साथ असंपर्क होनेकी वजहसे उन दूरदेशस्थ आवृत पदार्थों का उनके
શંકા–જે આપ ચક્ષને અપ્રાપ્યકારી માનતા હો તો તે મનની જેમ કોઈ વિશેષતા વિના દૂર રહેલ પદાર્થોનું પ્રદર્શન કેમ કરતી નથી? એટલે કે જે ચક્ષુને અપ્રાસ અર્થની પ્રકાશક માનવામાં આવે તે એ વાત સ્વાભાવિક છે, કે જેમ સન દૂર રહેલ પદાર્થોનું પ્રકાશક મનાય છે, તેમ તેના વડે પણ સમસ્ત દૂર પદાર્થોનું પ્રદર્શન થવું જોઈએ. જે ચક્ષુ અર્થને પામીને તેને બતાવે છે તે એવી સ્થિતિમાં તેનાથી દૂર રહેલ અથવા ઢંકાએલ પદાર્થનું પ્રકાશન થઈ શકતું નથી, કારણ કે તેની સાથે તેને સંપર્ક નથી. દેવેની આંખે પણ દૂર નહીં એવા પ્રદેશમાં રહેલ અનાવૃત્ત પદાર્થોનું જ પ્રકાશન કરે છે, દૂર દેશસ્થ આવૃત્ત પદાર્થોનું નહીં, કારણ કે ત્યાં સુધી તેમનાં કિરણે જઈ શકતાં નથી, તેથી ચક્ષુ કિરણાના ગમનને અભાવે તે પદાર્થોની સાથે અસંપર્ક રહેવાને કારણે