________________
काटीका व्यञ्जनावग्रहमेदाः ।
३३९
रीक्षणे दाह-क्लेद - पाटनादयः कस्मान्न भवन्तीति । तस्माद्विपयदेशे चक्षुपो गमनं न भवति, नापि च चक्षुषि स्वविषयप्रवेशो भवति, ततश्च विषयतयावलम्बने चक्षुषस्तत्कृतोपघातानुग्रहौ न भवत इति स्थितम् ।
अपि च- यदि चक्षुः प्राप्यकारि, तर्हि स्वदेशगतरजोमलाअनशलाकादिकं किं न पश्यति ?, तस्माच्चक्षुरप्राप्यकार्येवास्तीति मन्तव्यम् ।
समय उसका आपकी दृष्टि से उपघात होता है उसी प्रकार अग्नि, जल, शूल आदिके निरीक्षण करते समय इसका संपर्क रहेगा तो फिर उस समय इनके द्वारा चक्षुका दाह, क्लेदन, एवं पाटनादिक भी होना चाहिये, परन्तु ये बातें तो होती नहीं है, सो क्यों नहीं होती ? इस परसे विचारना चाहिये कि चक्षुमें प्राप्यकारिता नहीं है। अर्थात् चक्षु इन्द्रिय न तो विषयके पास जा कर उसका प्रकाशन करती है और न विषय ही चक्षुमें आ कर प्रविष्ट होता है, इस लिये विषयभूत ज्ञेयसे चक्षुका उपघात अनुग्रह कुछ भी नहीं होता है । यह सिद्धान्त ही ठीक है । दूसरी बात एक यह भी है कि यदि चक्षु प्राप्यकारी माना जावे तो फिर उसको अपने में पडे हुए रजकण, मल एवं अंजनशलाका आदिका भी प्रकाशन करना चाहिये, परन्तु ऐसा नहीं होता है, अतः अप्राप्यकारी मंतव्य ही निर्दोष है।
સૂર્યનું નિરીક્ષણ કરતી વખતે તેના આપણી દૃષ્ટિએ ઉપઘાત થાય છે. એજ પ્રકારે અગ્નિ, જળ શૂલ આદિનું નિરીક્ષણ કરતી વખતે તેના સપ રહેશે તેા પછી તે સમયે તેમના દ્વારા ચક્ષુને દાહ, ક્લેઇન (પલળવુ) અને પાટનાદિક પણુ થવુ જોઈ એ પણ એ ખામતા ખનતી નથી તેનું કારણ શું?
આ ઉપરથી વિચારવું જોઈ એ ચક્ષુમાં પ્રાપ્યકારિતા નથી, એટલે કે ચક્ષુ ઈન્દ્રિય વસ્તુની પાસે જઈ ને તેનું પ્રકાશન કરતી નથી અને વસ્તુ જ ચક્ષુમાં આવીને પ્રવેશ પણ કરતી નથી, તેથી વિષયભૂત જ્ઞેયથી ચક્ષુને ઉપાધાત અનુગ્રહ કંઈ પણ થતું નથી. આ સિદ્ધાંત જ ખરાખર છે. મીજી એક પણ છે કે જે ચક્ષુને પ્રાપ્યકારી માનવામાં આવે તે પછી તેણે પેાતાની અંદર પડેલા રજકણ, મેલ અને અંજનશલાક આદિનુ` પણ પ્રકાશન કરવું જોઇએ. પણ એમ થતું નથી તેથી અપ્રાપ્યકારી મંતવ્ય જ નિર્દોષ છે,
વાત એ