________________
शानचन्द्रिकाटीका-व्यञ्जनावग्रहमेदाः । ____ उच्यते-मनोवच्चक्षुरमाप्यकार्येवास्ति । अप्राप्यकारित्वाङ्गीकारे दूरव्यवहितादीनान् कुतो न गृह्णातीति यद् दूषणमुपन्यस्तं तस्य नास्त्यत्र प्रसङ्गः, यतः खलु मनोऽपि नाशेषान विषयान् गृह्णाति, तस्यापि सूक्ष्मेष्वागमगम्यादिषु अर्थेषु मोहदर्शनात् । तस्माद् यथा मनोऽप्राप्यकार्यपि स्वावरणक्षयोपशमसापेक्षत्वानियतविपयं, तथा-चक्षुरपि स्वावरणक्षयोपशमसापेक्षत्वादप्राप्यकार्यपि नियतविषयम् , अर्थात्योग्यदेशावस्थितमात्रारूप विषयकम् । ततश्च न व्यवहितानामुपलब्धिप्रसङ्गः, नापि दूरस्थितानामपि। द्वारा प्रकाशन नही हो सकता है, अतः चक्षुद्वारा गृहीत पदार्थका ही जय प्रकाशन होता है तो यह मानने में कोई बाधा नहीं है कि चक्षु प्राप्यकारी है।
उत्तर-चक्षु मनकी तरह अप्राप्यकारी ही है । अप्राप्यकारी पक्षमें जो ये पूर्वोक्त बातें कही गई हैं कि वह मनकी तरह दूर, व्यवहित पदार्थों का प्रकाशन क्यों नहीं करता है सो इन बातों के लिये यहां प्राप्त होने काअवसर ही नहीं है, कारण कि मन भी तो आगमगम्य आदि सूक्ष्म पदाौँका प्रकाशन नहीं करता है। इस लिये जैसे मन अप्राप्यकारी होने पर भी अपने आवरणके क्षयोपशमके अनुसार नियत विषयवाला माना गया है, अर्थात्-योग्य देशमें अवस्थित हुए पदार्थका ग्राहक माना गया है, अनियत पदार्थका नहीं, इसी तरह चक्षु भी अप्राप्यकारी होता हुआ अपने आवरण के क्षयोपशमानुसार नियत विषय का प्रकाशक होता है, એ દુર દેશસ્થ આવૃત પદાર્થોનું તેમના દ્વારા પ્રકાશન થઈ શકતું નથી, તેથી ચક્ષુ દ્વારા ગૃહીત પદાર્થનું જ જે પ્રકાશન થાય છે તો એ માનવામાં કઈ વાંધો નથી કે ચક્ષુ પ્રાપ્યકારી છે.
ઉત્તર મનની જેમ અપ્રાપ્યકારી જ છે. અપ્રાપ્યાકારીના પક્ષમાં એ પૂર્વોક્ત જે વાત કહેવાઈ છે કે તે મનની જેમ દૂર રહેલ પદાર્થોનું પ્રકાશન કેમ કરતાં નથી તે એ વાતને માટે અહીં પ્રાપ્ત થવાને અવસર જ નથી, કારણ કે મન પણ આગમગમ્ય આદિ સૂક્ષ્મ પદાર્થોનું પ્રકાશન કરતું નથી,
પરામ તેથી જેમ મન અપ્રાપ્યકારી હોવા છતાં પણ પોતાના આવરણોના પ્રમાણે નિયતવિષયવાળુ મનાયું છે–એટલે કે યોગ્ય દેશમાં રહેલ પદાર્થનું ગ્રાહક મનાયું છે, અનિયત પદાર્થનું નહીં એજ રીતે ચક્ષુ પણ અપ્રાપ્યાકારી હોવા છતાં પોતાનાં આવરણના સોપશમ પ્રમાણે નિયત વિષયના પ્રકાશક