________________
२८
नन्दीसूत्र ननु मतिश्रुतज्ञानानन्तरमवधिज्ञानस्योपन्यासे को हेतुः?, उच्यते--कालविपर्यय-स्वामि-लाभतः साम्यादवधिज्ञानस्य मतिश्रुतानन्तरं कथनमिति। तथाहि
एकजीवापेक्षया, नानाजीवापेक्षया च मतिज्ञानश्रुतज्ञानयोर्यावान् स्थितिकालोऽस्ति, तावानवधिज्ञानस्यापि स्थितिकालोस्तीति कालतः साम्यम् । यथा च मिथ्यात्वोदये मतिश्रुतज्ञाने अज्ञानरूपं विपर्ययं प्रतिपद्यते, तथाऽवधिज्ञानमपीति विपर्ययसाम्यम् । तथा य एव मतिज्ञानश्रुतज्ञानयोः स्वामी स एवावधिज्ञानस्यापि स्वामी भवतीति स्वामिना साम्यम् । तथा विभङ्गज्ञानिनस्त्रिदशादेः सम्यग्दर्शनप्राप्तौ युगपदेव ज्ञानत्रयलाभसंभवात् लाभतः साम्यम् । ..
शङ्का-मतिज्ञान एवं श्रुतज्ञान के बाद अवधिज्ञानका जो कथन सूत्रमें किया गया है उसका क्या कारण है ? ।
उत्तर-इसका कारण-काल, विपर्यय, स्वामी एवं लाभकी समानता है । इसका खुलासा इस प्रकार है-एक जीव अथवा नाना जीवोंकी अपेक्षा जितना मतिज्ञान एवं श्रुतज्ञानका स्थितिकाल है उतना ही स्थितिकाल अवधिज्ञानका भी है। यह कालकी अपेक्षा मतिज्ञान श्रुतज्ञानके साथ अवधिज्ञानकी समानता है । मिथ्यात्वके उद्य होने पर जिस प्रकार मतिज्ञान एवं श्रुतज्ञान विपर्ययरूप हो जाते हैं उसी प्रकार अवधिज्ञान भी विपर्यरूप हो जाता है । यह विपर्ययकी अपेक्षा इन दोनों के साथ इसकी समानता है । मतिज्ञान एवं श्रुतज्ञानका जो स्वामी होता है वही अवधिज्ञानका भी स्वामी होता है। इस प्रकार स्वामीकी अपेक्षा इसमें उनके साथ समानता घट जाती है । विभङ्गज्ञानी देव आदिको सम्यग्द
શંકા–મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની પછી અવધિ જ્ઞાનનું જે કથન સૂત્રમાં કરાયું છે તેનું શું કારણ છે?
उत्तर-मनु ४।२५-१, विपर्यय, २१ामी अनेसामनी समानता छ. तेने। ખુલાસો આ પ્રમાણે છે –એક જીવ અથવા અનેક જીવોની અપેક્ષાએ જેટલે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને સ્થિતિકાળ છે એટલે જ સ્થિતિકાળ અવધિજ્ઞાનને પણ છે. આ કાળની અપેક્ષાએ મતિજ્ઞાન, કૃતજ્ઞાનની સાથે અવધિજ્ઞાનની સમાન નતા છે. મિથ્યાત્વનો ઉદય થતાં જે રીતે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન વિપર્યયરૂપ થઈ જાય છે તે જ પ્રમાણે અવધિજ્ઞાન પણ વિપર્યયરૂપ થઈ જાય છે. વિપર્યયની અપેક્ષાએ તે બન્નેની સાથે તેની સમાનતા છે. મતિજ્ઞાન અને
એ શ્રુતજ્ઞાનને જે સ્વામી હોય છે તે જ અવધિજ્ઞાનને પણ સ્વામી હોય છે. આ રીતે સ્વામીની અપેક્ષાએ તેમાં તેમની સાથે સમાનતા બંધબેસતી થઈ જાય છે.