________________
धानन्द्रिकाटीका-भानभेदाः।
ननु मतिज्ञानानन्तरं श्रुतज्ञाननिर्देशे को हेतुः ?, उच्यते-श्रुतज्ञानस्य मतिपूर्वकत्वाद् विशिष्टमत्यंशरूपत्वाद् वा तज्ञानं मतिज्ञानानन्तरमुपन्यस्तम् । उक्तञ्च
"मइपुव्वं जेण सुयं, तेणादीए मइविसिट्ठो वा ।
मइभेओ चेव सुयं, तो मइसमणतरं भणियं"। छाया--मतिपूर्व येन श्रुतं, तेनादितो मतिविशिष्टं वा।
मतिभेदश्चैव श्रुतं, ततो मतिसमनन्तरं भणितम् ।। है उसी प्रकार श्रुतज्ञान भी श्रुतज्ञानावरणीय कर्मके क्षयोपशमसे उत्पन्न होता है। जिस प्रकार मतिज्ञान सर्व द्रव्योंको परोक्षरूपसे विषय करता है उसी प्रकार श्रुतज्ञान भी विषय करता है। प्रतिज्ञान जिस प्रकार परोक्ष माना गया है । उसी प्रकार श्रुतज्ञान भी परोक्ष माना गया है। इन मतिज्ञान एवं श्रुतज्ञानके सद्भावमें ही अवधिज्ञान आदि हुआ करते हैं।
शंका--मतिज्ञान के बाद श्रुतज्ञानका जो पाठ रक्खा गया है। उसमें क्या कारण है ।
उत्तर--मतिज्ञानके बाद श्रुतज्ञानके पाठ रखनेमें कारण यह है कि श्रतज्ञान, भतिज्ञानपूर्वक होता है, अथवा वह भतिज्ञानका ही एक विशिष्ट अंश है । कहा भी है--
“ मइपुब्वं जेण सुयं, तेणादीए अइविसिहो वा ।
मइभेओ चेव सुयं, तो भइसमणंतरं भणियं ॥१॥" પશમથી ઉત્પન્ન થાય છે એ જ પ્રમાણે શ્રુતજ્ઞાન પણ થતજ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી ઉત્પન્ન થાય છે. જે પ્રમાણે મતિજ્ઞાન સવે દ્રવ્યને પરોક્ષ રૂપથી વિષય કરે છે એ જ પ્રમાણે શ્રતજ્ઞાન પણ વિષય કરે છે. જે રીતે મતિજ્ઞાન પક્ષ મનાયું છે એ જ રીતે શ્રુતજ્ઞાન પણ પક્ષ મનાય છે. એ મતિજ્ઞાન તથા શ્રતજ્ઞાનના સભાવમાં જ અવધિજ્ઞાન વગેરે થયા કરે છે.
શંકા –મતિજ્ઞાનની પછી શ્રુતજ્ઞાનને જે પાઠ રખાય છે તેનું શું કારણ છે?
ઉત્તર–મતિજ્ઞાનની પછી શ્રતજ્ઞાનને પાઠ રાખવાનું કારણ એ છે કે શ્રતજ્ઞાન મતિજ્ઞાન સાથે થાય છે. અથવા તે મતિજ્ઞાનને એક વિશિષ્ટ અંશ छ. ४ह्यु पशु छ" मइपुग्वं जेण सुयं, तेगादीए मइविसिहो वा ।
मइभेओ चेव सुयं, तो मइसमणंतरं भणियं " ॥१॥