________________
शानचन्द्रिकाटीका शानभेदाः ।
क्षयोपशमे सति आत्मा रूपादिकं जानातीत्यतः क्षयोपशम एवाभिनिबोधः, स एवाभिनिबोधिकम्, आभिनिवोधिकं च यद् ज्ञानं तत्तथा । ज्ञानं प्रति ज्ञानावरणीयकर्मक्षयोपशमस्य कारणत्वात् कार्यकारणयोरभेदाच्च सामानाधिकरण्यम् । यद्वा - अभिनिवुध्यते = जानातीत्यभिनिबोधः स चात्मा । स एवाभिनिवोधिकम्, आभिनिवोधिकं च तज्ज्ञानं चेति पूर्ववत् । अस्मिन् पक्षे धर्मधर्मिणोरभेदादुपयोगरूपपरिणामादनन्यत्वमात्मनोऽस्तीति ज्ञानसामानाधिकरण्यम् । अस्यैव नामान्तरं मतिज्ञानमिति । उक्तञ्च -
•
ज्ञानावरणीय कर्मक्षयोपशम होने पर ही आत्मा रूपादिक पदार्थो को जानता है । ज्ञानावरणीय कर्मका क्षयोपशम ही ज्ञान के प्रति कारण होता है, इस लिये कारणरूप ज्ञानावरणीय कर्मके क्षयोपशममें कार्यरूप ज्ञान का अभेदोपचार करनेसे आभिनिवोधिक पदकी ज्ञानके साथ समानाकिरणता बन जाती है ।
अथवा - अभिनिबोध शब्दका अर्थ आत्मा भी है, क्योंकि आत्मा ही पदार्थों को जानता है अतः वही आभिनिबोधिक है । यहां जो आभिनिबोधक- आत्मा को ज्ञानस्वरूप प्रकट किया गया है वह धर्म और धर्मी में अभेद की अपेक्षा से जानना चाहिये । अपने उपयोगरूप परिणाम से अभिन्न होनेके कारण आत्मारूप आभिनिबोधिक पदकी इस पक्ष में भी ज्ञान पदके साथ समानाधिकरणता बननेमें कोई बाधा नहीं आती है । आभिनिबोधिक ज्ञानका अर्थ मतिज्ञान है । कहा भी हैકર્મીના થયેાપશમ થતાં જ આત્મા રૂપાદિક પદ્યાર્થીને જાણે છે. જ્ઞાનાવરણીય કર્માંના ક્ષયે પશમ જ જ્ઞાનનું કારણ હોય છે, તેથી કારણરૂપ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયાપશમમાં કારૂપ જ્ઞાનના અભેદોપચાર કરવાથી આભિનિષેાધિક પદની જ્ઞાનની સાથે સમાનાધિકરણતા અની જાય છે.
અથવા અભિનિષેાધ શબ્દના અર્થ આત્મા પણ છે, કારણ કે આત્મા જ પદાર્થને જાણે છે તેથી તે જ આભિનિષેાધિક છે, અહી જે આભિનિષાધિક– આત્માને જ્ઞાન સ્વરૂપે પ્રગટ કરેલો છે તે ધર્મ અને ધર્મીમાં અભેદ્યની અપેક્ષાથી જાણવા જોઈએ. પાતાના ઉપચેગરૂપ પરિણામથી અભિન્ન હોવાને કારણે આત્મરૂપ આભિનિષેાધિક પદની આ પક્ષમાં પણ જ્ઞાનપદની સાથે સમાનાધિકરણતા બનવામાં કાઈ વાંધા આવતા નથી. આભિનિધિક જ્ઞાનના અ भतिज्ञान छे, पशु छे: