________________
नन्दीसूत्रे ___ यद्वा-अविपर्ययरूपत्वादर्थाभिमुखः, असंशयरूपत्वान्नियतो यो बोधः स अभिनिबोधः । स एवाभिनिबोधिकम् , इह विनयादित्वात् स्वार्थे ठक, इन्द्रियपञ्चकमनोनिमित्तो वोध इत्यर्थः । आभिनिवोधिकं च तज्ज्ञानं चाभिनिवोधिकज्ञानम् ।
यद्वा-अभिनिबुध्यते ज्ञायतेऽनेनेत्यभिनिवोधः, स एवाभिनिवोधिकं तदावरणकर्मणः क्षयोपशमः । यद्वा-अभिनिबुध्यतेऽस्मिन्नति ज्ञानावरणीयकर्मणः ज्ञानमें कर्मधारय समास हुआ है। योग्य देशमें वस्तुके अवस्थान की अपेक्षा रखना इसका नाम अभि-अभिमुख है।'नि'का अर्थ नियत है । फलितार्थ इसका यह होता है कि पांच इन्द्रिय और मनकी अपेक्षा करके जो योग्य देशमें अवस्थित वस्तुका ज्ञान होता है वह अभिनिबोध है। ___ अथवा-ज्ञानमें संशयरूपता, अथवा विपर्ययरूपता का होना दोष माना गया है । इस संशयरूप तथा विपर्ययरूप दोषसे रहित जो बोध होता है वह अभिनिबोध है। अभिनिबोधका नाम ही आभिनियोधिक है । 'आभिनिबोधिक' पद स्वार्थ में 'ठक' प्रत्यय होनेसे निष्पन्न होता है। इस तरह अभिनिबोधरूप ज्ञानका नाम ही आभिनियोधिक ज्ञान है, ऐमा जानना चाहिये।
अथवा-जिसके द्वारा पदार्थ जाना जाता है वह अभिनिबोध है। अभिनिवोध हीआभिनियोधिक है। यहां आभिनिबोधिक शब्दसे तदावरण कर्मका-ज्ञानावरण कर्मका क्षयोपशम ग्रहण हुआ है, कारण कि થયે છે. દેશમાં વસ્તુના અવસ્થાનની અપેક્ષા રાખવી તેનું નામ અભિ
लिभुम छे. “नि" नो अर्थ नियत छे. तेना सितार्थ ये थाय छे , पाय ઇન્દ્રિય અને મનની અપેક્ષા કરીને ગ્ય દેશમાં અવસ્થિત વસ્તુનું જે જ્ઞાન થાય છે તે અભિનિબંધ છે
અથવા જ્ઞાનમા સશયરૂપતા અથવા વિપર્યયરૂપતાનું હોવું તે દેષ મનાય છે. આ સશયરૂપ તથા વિપર્યયરૂપ દેષરહિત જે બોધ થાય છે તે અભિનિબોધ છે. અભિનિધનુ નામ જ આભિનિબોધિક છે. આભિનિમોધિક પદ સ્વાર્થમાં ક પ્રત્યય હોવાથી સિદ્ધ થાય છે. આ રીતે અભિનિબોધરૂપ જ્ઞાનનું નામે જ અભિનિબોધિક જ્ઞાન છે. એમ જાણવું જોઈએ.
અથવા જેના વડે પદાર્થનું જ્ઞાન થાય છે તે અભિનિબોધ છે. અભિનિબોધ જ આભિનિબંધિક છે અહીં આભિનિધિક શબ્દથી તદાવરણ કમને એટલે કે જ્ઞાનાવરણ કમને ક્ષેપશમ પ્રહણ થયું છે, કારણ કે જ્ઞાનાવરણીય