SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे मुखवनातिरिक्तेषु सर्वत्रान्तरनद्यः सन्ति, ताश्च पूर्वपाश्चिमविस्तृताः समविस्तारप्रमाणाः, ततश्चैवं प्रमाणम्-तत्र-मेरुविष्कम्भस्य पूर्वपश्चिमवति भद्रशालयनयोरायामस्य च प्रमाणं चतुः पञ्चाशत्सहस्राणि ५४०००, विजयविस्तारश्च पडुत्तरचतुः शताधिकपञ्चत्रिंशत् सहस्राणि ३५४०६, वक्षरकारपर्वतविस्तारः चखारि सहमाणि ४०००, मुखवनयोविस्तारः ५८४४ चतुश्चत्वारिंशदधिकाष्टगत्युत्तरपञ्चशती, सकलसंकलनायां कृतायाम्. पञ्चाशदधिकद्विशत्युत्तर नवनवतिसहस्राणि ९९२५०, एतच्च प्रमाणं जम्बूद्वीपस्य लक्षायोजनप्रमाणविष्कम्भात् संशोसंडेहि जाव दुण्ह वि षण्णओ इति' यह ग्राहावती महानदी प्रवह में-ग्राहावती अण्ड से निर्गम स्थान में-एवं सीता नदी में जहां से प्रवेश करती है उस स्थान में सर्वत्र समान है अर्थात् मुख प्रवह एवं इनसे अतिरिक्त स्थानों में समान विष्कंभ और समान उछेध वाली है इसी बात को स्पष्ट करने के लिए सूत्रकार कहते हैं इसका विष्कम १२५ योजन का है और उद्वेध इसका २॥ योजन का है क्योंकि १२५ योजन का पचालवां भाग इतना हो होता है। उसकी मोटाई पूर्ववत् समझ लेवे । महाविदेह क्षेत्र में कुरू, मेरु भद्र शालविजय वक्षस्कार मुखवन के सिवाय लर्वत्र अन्तर्नदीयां कही गई हैं। वे नदीयां पूर्व पश्चिम में विस्तार वाली है, समाल विस्तार वाली हैं, इस प्रकार उनका प्रमाण होता हैमेरु के विष्कम पूर्व पश्चिम में भद्रशालवन के आयाम का प्रमाण ५४००० चोपन हजार, योजन, विजय का विस्तार ३५४०६ पैंतीस हजार चार सो छह योजन, वक्षस्कार पर्वत का विस्तार ४००० चार हजार योगन, मुखवन का विस्तार ५८४४ पांच हजार आठ सो चुनालिस योजन । सयको जोडने से-९९२५० नण्णाणु हजार दो सो पचास योजन होता है। अद्धाइजाई जोयणाई उठवेहेणं, उभओ पासिं दोहिं य पउपवरवेइआहिं दोहि अ वणसंडे हिं जाव दुण्ह वि वण्णओ इति' गे पाडावती भानही प्रवडमां-बापती ना निगमन સ્થાનમાં–તેમજ સીતા નદીમાં જયાંથી પ્રવેશ કરે છે તે સ્થાનમાં–સર્વત્ર સમાન છે એટલે કે મુખ્ય પ્રવાહ તેમજ અન્ય બીજા સ્થાનમાં સમાન વિષ્ક અને સમાન ઉદેધવાળી છે. એ વાતને સ્પષ્ટ કરવા માટે સૂત્રકાર કહે છે કે આને વિખંભ ૧૨૫ પેજન જેટલું છે અને ઉદ્ધધ રા જન જેટલું છે. કેમકે ૧૨૫ પેજનને પચાસમો ભાગ આટલો જ થાય છે. તેની જાડાઈ પહેલાં કહ્યા પ્રમાણે સમજવી જોઈએ મહાવિદેહ ક્ષેત્રમાં મેરુ ભદ્રશાલવિજય વક્ષરકાર મુખવન સિવાય બધે જ અન્તર્કદી કહેલી છે. તે નદી પૂર્વપશ્ચિમમાં વિસ્તારવાળી છે. અને તે સમાન વિસ્તારવાળી છે. તેનું પ્રમાણ આ રીતે થાય છે–મેરૂ પર્વતના વિખંભની પૂર્વ પશ્ચિમમાં ભદ્રશાલવનના આયામનું પ્રમાણ ૫૪૦૦૦ ચેપન હજાર જન, વિજયને વિસ્તાર ૩૫૪૦૬ પાંત્રીસ હજાર ચારસે છ એજન, વક્ષસ્કાર પર્વતને વિરતાર ૪૦૦૦ ચાર હજાર એજન, મુખવનને વિસ્તાર ૫૮૪૪ પાંચહજાર આઠસે ચુંમાળીસ એજન, એ બધાને મેળવવાથી ૯૯૨૫૦ નવાણુ હજાર બસો પચાસ એજન થાય છે.
SR No.009346
Book TitleJambudwip Pragnaptisutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages803
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jambudwipapragnapti
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy