SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ आवश्यकमूत्रस्य नाशो विधेयः। तत्क्षण एर पश्चात्तापाभावे दिवसान्ते राज्यन्ते पक्षान्ते चतु सान्ते च क्रमेण प्रतिक्रमणेन पापक्षयो विधातव्यः। यदि च प्रगाढममादादिवशात् पूर्वोक्तसमयेपु पश्चात्तापादि समाचरित न भवेत् तदा सवत्सरान्ते खवश्यमेव शुद्धान्तःकरणेन सवत्सरसमुद्भूतपापानि स्मार स्मार प्रतिक्रमणमवश्यमाचरणीयम् , अन्यथा पापाना वज्रलेपायितलमेवाऽऽपयेत । अत्र दृष्टान्त: यथा केनचिन्नरेण ऋणविशोधनसमयो नियतीकृतो यथा-"अह ममुकादिवश पापका सपर्क हो जाय तो उसी क्षण पश्चात्तापादि द्वारा उसका नाश कर देना चाहिये। अगर उस वक्त पश्चात्तापादि न हो सका तो दिन, रात्रि, पक्ष, एव चतुर्मास के अन्तमें अनुक्रम से प्रतिक्रमण द्वारा पाप का क्षय कर देना जरूरी है, यदि प्रगाढ प्रमाद आदिके कारण पूर्वोक्त समय चूक गया हो अर्थात् पूर्वनिर्दिष्ट समयमे अतिचार शोधन नहीं किया गया हो तो सवत्सर (वर्ष) के अन्तमे तो मनुष्यको शुद्धअन्तःकरण हो कर वर्षभर के लगे हुए पापों को याद कर-कर के प्रतिक्रमण अवश्य करनाही चाहिये। ऐसा न किया जाय तो लगे हुए पाप वज्रलेप जैसे हो जायेंगे, अर्थात् पाप से अपने को छुडाना मुश्किल पडेगा । इस पर दृष्टान्त कहते हैं जैसे किसी मनुष्यने ऋण चुकाने के लिए पाच बार की પ્રમાદ આદિ દેના વશ થવાથી પાપને સપક થડ જાય તે તેજ સમયે પશ્ચાત્તાપાદિ દ્વારા તેને નાશ કરી દેવું જોઈએ અથવા તે તે સમયે પશ્ચાત્તાપાદિ ન કરી શકાય તે દિવસ, રાત્રિ, પક્ષ, એ પ્રમાણે ચતુર્માસના અન્તમાં અનુક્રમથી પ્રતિક્રમણ દ્વારા પાપ નાશ કરી દેવું જોઈએ, એ જરૂરી વસ્તુ છે જે વિશેષ, બલવાન પ્રમાદ આદિના કારણે આગળ જે સમય કહ્યો છે તે ભૂલી જવાય તે, અર્થાત આગળ કહેલા સમયે પ્રતિક્રમણની ક્રિયા નહિ બની શકે તે સંવત્સર (વર્ષ)ને અતમાં મનુષ્યએ શુદ્ધ આત કરણ થઈને એક વર્ષ સુધીમાં જે પાપ લાગેલા હોય તેને યાદ કરીને પ્રતિક્રમણ અવશ્ય કરવું જ જોઈએ એ પ્રમાણે કરવામાં ન આવે તે લાગેલા પાપ વજલેપ જેવા થઈ જશે, અર્થાતપાપથી પિતાને બચવાનું મુશ્કેલ થઈ પડશે તે માટે દાત કહે છે કે માની લેશેકે –કે મનુષ્યને ત્રણ-દેણુ-કરજ)સૂકાવવા માટે પાચ
SR No.009344
Book TitleAavashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages575
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_aavashyak
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy