________________
मुनितोपिणी टीका
प्रस्तावना रोग्यलाभः, किन्तु रोगनिदानज्ञानपूर्वकतदीयौपधि सेवनेनैव, तथैव न क्रिया विना ज्ञानमात्रेण पापक्षयः समस्ति भवितुम् , अपितु ज्ञानपूर्वकक्रिययैवेति ।
किश्च मोक्षस्याव्यवहितकारणमपि क्रियैव, सत्यपि केवलज्ञाने पूर्णयथाख्यातचारित्ररूपक्रियाया भावे मोक्षाभावात् , तद्भावे च तद्भावात् , अत: सम्बकचारित्ररूपायाः क्रियायाः सझाव एवाऽजितस्य कर्मणो निर्जरणसभवेन हो सकती। हॉ, जब रोग के कारण का और औपध का ज्ञान हो जायगा तर यदि औषध का सेवन किया जाय तो रोग मिट सकता है। इसी प्रकार क्रिया के विना अकेले ज्ञान से ही कर्मों का क्षय नहीं हो सकता, बल्कि ज्ञानपूर्वक क्रिया से होता है।
दुसरी बात यह है कि मोक्ष का अव्यवहित कारण क्रिया ही है, क्योंकी केवलज्ञान के हो जाने पर भी पूर्ण यथाख्यात चारित्र रूप किया के अभाव से मोक्ष नही होजाता । जय पूर्ण यथाख्यात चारित्र होजाता है तय तत्काल ही मोक्ष की प्राप्ति हो जाती है। अतः सम्यकचारित्र रूप क्रिया से ही पहले धधे हुए कर्मों की निर्जरा होकर अन्त मे समस्त
જેમ રોગનું નિદાન જાણ્યા પછી ઔષધનું યથાનિયમ સેવન ન થાય તે રેગ જાતે નથી તેમ સાસરિક દુખનું કારણ સમ્યક્ પ્રકારે જાણ્યા છતા જે તે દુખના નિવારણ રૂપ સુક્રિયા ન થાય તે દુ અને અત આવતું નથી એટલા જ માટે જ્ઞાન અને ક્રિયા એ બન્નેની આવશ્યક્તા છે આ ઉભય પદને स भा knowledge and action नाले भने मेशन ४ छे
भान शास्त्रीय होमसो से छे है व ज्ञान (Perfect knowledge પરફેકટ નેજ) થયા પછી પણ પૂર્ણ યથાખ્યાત (Perfect પરફેકટ) ચારિત્રના અભાવથી આત્મા સિદ્ધગતિને પામતે નથી
સમ્યક ચરિત્ર એટલે સમ્યક ક્રિયારૂપ વહન આ સમ્યફ ક્રિયારૂપ વહનથી આત્મા પિતાના કર્મોની નિર્જરા (છૂટકા) કરે છે આ નિર્જરા કરતા કરતા પિતાની શક્તિ વધારે પ્રમાણમાં કેળવે છે આટલી શકિત કેળવા કેવળ જ્ઞાન થાય છે છતા અમુક કર્મોની સત્તા રહી જવાથી, આત્માને તે કર્મોની નિર્જરા માટે ઘણું વધારે પ્રમાણમાં શક્તિ વધારવાની આવશ્યકતા જણાય છે. આવા પ્રકારની જે શબધ ક્રિયારૂપ વહનને જેને શાસ્ત્રકારે “યથાખ્યાતચારિત્ર” ના