________________
आवश्यकसूत्रस्य
सम्यग् विज्ञाय तमाशे सत्येव दुःखाद्विमुक्तात्मानः सान्द्रानन्दसन्दोहसन्दानिता मोक्षलक्ष्मीमधिगन्तुमर्हन्ति । तदेव लक्ष्यीकृत्य समस्तजागतिकजन्तुजातहिताय परमकारुणिकेन वीतरागेण भगता श्रीमहावीरेणाऽवितथपथभूताभ्या सम्यग्ज्ञान क्रियाभ्यामेव सकलसुखनिदानमोक्षमाप्तिः प्रतिपादिता ।
सम्यग्ज्ञान हि नाऽऽत्मशुद्धिमन्तरेण कदापि सभवति, आत्मशुदिश्व क्रिया विना सर्वथैवाऽसम्भविनी, नहयोपधिसेवन विना रोगापयादिज्ञानमात्रेणाssकारण अन्तरग शत्रुओं को भलीभाँति जानकर, नाश करने पर ही दुःख से छुटकारा पाने वाले अनन्त अविनाशी आत्मिक आनन्द युक्त-मोक्ष लक्ष्मी को प्राप्त होते हैं। इसी कारण समस्त ससारी, प्राणियों के हित के लिये, परम दयालु, वीतराग भगवान् श्री महावीर ने सम्यग्ज्ञान और सम्यक् क्रिया से ही मोक्ष की प्राप्ति होना बतलाया है।
सम्यगज्ञान आत्मा की शुद्धि के विना कदापि नहिं हो सकता, और आत्मा की शुद्धि विना क्रिया के विलकुल असभव है। विना औषध सेवन किये, केवल जान लेने से आरोग्य की प्राप्ति नहीं અન્ય જીવેને હણવા) ઈષ્ય, રાગ, દ્વેષ, આદિ અતરગ શત્રુઓને જાણી તેના નાશ કરવાથીજ અવિનાશી આત્મિક સુખની પ્રાપ્તિ થાય છે
એટલા માટે સમસ્ત પ્રાણીઓના હિત માટે પરમકૃપાળુ મહાવીર સભ્યજ્ઞાન, અને સમ્યફ ક્રિયાથી મેક્ષની પ્રાપિત બતાવી છે
એકાત જ્ઞાન કે એકાત ક્રિયાથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી ત્રાષિ-મુની એએ કહ્યુ છે કે
'ज्ञानठियायाम मास । અર્થા-સમ્યફ જ્ઞાન અને ક્રિયાથીજ મેક્ષની પ્રાપ્તિ થઈ શકે છે
જેમ ગાડીવાનને અમુક રસ્તાની માહીતી છે પણ જે તે રસ્તે બળદને દેરીને નહિ લઈ જાય છે તે સ્થળે ગાડીવાન પહેચી શક્યું નથી, તેવી રીતે મોક્ષરૂપી નગરમાં પહોંચવાને રસ્તે જા પણ તે જાણું તથારૂપ કિયા ન થાય તે ઈતિ સ્થળે પહોંચી શકાતું નથી. તેમ જ્ઞાન મેળવવા છના યથાસ્ય ક્રિયા ન થાય તે આત્મિક સુખની પ્રાપ્તિ થવી અશકય છે