________________
भावश्यक मूत्रस्य
'सर्वस्य सर्वज्ञस्य (अर्हतः) साधवः सर्वसाधरः । अथवा प्राकृते सर्व-सार्वशब्दयोः 'सव्व' इतिरूपसचात् सार्वस्य सर्वज्ञस्येत्यादि माग्वत् तेभ्य इत्यर्थः । साधवो हि शब्दरूपगन्धरसस्पर्शपञ्चककामगुणनियत्ता विशुद्धचारित्रेण विविधाभिग्रहादि नियमैश्च सयुक्ता' मोक्षगुणसाधका उपदेशद्वारा सर्वमाणिहितकारिणश्च, अतएव नमस्कारार्हाः। आह-मूत्रमत्तिद्विधा सक्षेपतो विस्तरतो वा, सक्षेपतो यथा-सामायिकमूत्रम् , रिस्तरतो यथा-द्वादशागगणिपिटकः तत्रेद नमस्का रात्मक सूत्र कि सक्षेपमधिकृत्य वर्त्तते विस्तर वा ? नाय, तथा सति हि
सभी या सर्वज्ञ के साधुओं को नमस्कार हो।
शब्द-रूप-गन्ध-रस और स्पर्श, इन पाच कामगुणों से निवृत्त और विशुद्ध चारित्र तथा अनेक अभिग्रहों से युक्त, एव आत्म कल्याण के लिये मोक्षगुण के साधक तथा उपदेश द्वारा प्राणी मात्र के हितकारी होने से साधु नमस्कार के योग्य है। .
यहा प्रश्न उठता है कि-सूत्रकी प्रवृत्ति या तो सक्षेपसे होती है, जैसे सामायिक सूत्र, या विस्तार से-जैसे-द्वादशाङ्ग गणिपिटक, सो यह नमस्कार क्या सक्षेपसे किया गया है या विस्तारसे' यदि कहें कि सक्षेपसे किया गया है तो सिद्ध भगवान् कृतकृत्य
અથવા સર્વજ્ઞના સાધુઓને નમસ્કાર કરૂ છું.
શબ્દ-રૂપ–ગન્ધ-રસ અને સ્પશે આ પાચ કામગુણોથી નિવૃત્ત અને વિશુદ્ધ ચારિત્ર તથા અનેક અભિગ્રહોથી યુકત એ પ્રમાણે આત્મકલ્યાણ માટે મેક્ષ ગુણના સાધક તથા ઉપદેશ દ્વારા પ્રાણી માત્રના હિતકારી હોવાથી સાધુ નમસ્કાર કરવા ગ્ય છે
અહિં એક પ્રશ્ન ઉઠે છે કે –સૂત્રની પ્રવૃત્તિ સંક્ષેપથી હોય છે, જેવી રીતેસામાયિક સૂત્ર અથવા તે વિસ્તારથી જેમ કે દ્વાદશાંગ ગણિપિટક, તે આ નમસ્કાર સક્ષેપથી કહેવામાં આવ્યું છે કે વિસ્તારથી? જે કહેશો કે સક્ષેપથી કહેવામાં આવ્યું છે તે સિદ્ધ ભગવાન કૃતકૃત્ય થયેલા છે એટલા માટે સાધુ १- देवादिशब्दस्य देवदत्तादिपरत्ववत् "विनापि प्रत्यय पूर्वोत्तपदयोर्वा लोपो वाच्य." (३ । २ । ८८) इति कात्यायनवार्तिकानुशासनबलात् सर्वपद सर्वज्ञपर तेन सर्वस्य सर्वज्ञस्येत्यर्थ ।