________________
___use
- गजपनीय विकृत्वा (सौत्रधातुत्वात) श्रमणस्य भगवतो महावीरस्य सर्वतः समन्तात् दिनु चिदिक्षु च, योजनपरिमण्डलं-योजनममाणवर्तुलाकारं क्षेत्रं यद् अस्ति तत्र यत् किश्चित-किमपि तणं. वा-अथवा पत्र वा तथैव-पूर्वोक्तमेव तथाहिकाष्ठं वा शर्करां वा अशुचिं वा अचोक्ष वा पूतिकं वा दुरभिगन्यं वा सर्वम् आधूयाऽऽधूय-अपनीयापनीय एकान्ते-निर्जनस्थाने, एडयन्ति प्रक्षिपन्ति, एडयित्वा लिप्रमेव शीघ्रमेव ते उपशाम्यन्ति-संवर्तकवायुविकरणान्निवर्तन्ते उपशम्य-ततो नित्य द्वितीयमपि द्वितीयवारमपि चैक्रियसमुद्घातेन समवनन्ति समवहत्य अनवादलकानि-अपः-जलानि विभ्रति-धारयन्तीत्यदारक जैसे इन पूर्वप्रदर्शित स्थानों की सफाई दंग के साथ सय तरफ से और सब तरह से करता है, उसी प्रकार से उन आभियोगिक देवोंने भी श्रमण भगवान् महावीर के समीप की वर्तुलाकार एक एक योजन परिमित भूमिकी संवर्तक बायुओं की विकुर्वणा करके इसी तरह से सफाई की उसमें भी घासघुम पडा था, पत्ते, काष्ठ, कंड, पत्थर आदि पडे थे, अशुचि एवं अचोक्ष वस्तुएँ पडी थीं; पूनिक एवं दुरभिगन्ध युक्त जो भी वहां था-उस सबको वहां से विकृषित संवर्तक वायु द्वारा उडा उहा कर उसे कीसी एकान्त निर्जन स्थान में डाल दिया. इस प्रकार यह सफाई का काम करके वे इम कार्य से निवृत्त हो गए अर्थात् संवर्तक वायुकी विकुर्वणा करने रूप कार्यको उन्होंने बन्द कर दिया. इस कार्य को बन्द करके अब उन्होंने पुनः द्वितीय बार भी वैक्रिय समुद्घात किया. और बैंक्रिय समुदघात करके उन्होंने अभ्रवादलकों की विकुर्वणा की. : अपाविभ्रति " इत्ति अभ्राणि-इस व्युत्पत्ति के अनुसार સારી રીતે કરેલી હોવી જોઈએ. તે પૂર્વોકત વિશેષણ વાળો ભત્યદા ક જેમ પૂર્વે વર્ણવેલા બધા સ્થાનની સાફસૂફી સરસ તે ચારે તરફથી બધી રીતે કરે છે, તેમ તે આભિગિક દેવેએ પણ શ્રમણ ભગવાન મહાવીરના પાસેની વર્તુલાકાર એક
જન જેટલી ભૂમિની સંવર્તક વાયુઓની વિફર્વણુ કરીને આ પ્રમાણે જ સાફ સૂફી કરી. તેમાં જે કાંઈ ઘાસચારે પાંદડ, કાષ્ઠ, કાંકરા, પથરા વગેરે પડેલાં હતાં, અશુચિ તેમજ અઍક્ષ વસ્તુઓ પડી હતી, પૂતિક તેમજ દુરભિગંધ યુક્ત જે કઈ ત્યાં હતું તે સર્વેને ત્યાંથી વિમુર્વિત સંવર્તક વાયુ વડે ઉડાડીને કેઈ એકાંત નિર્જન સ્થાનમાં નાખી દીધાં. આ રીતે આ બધું સાફસૂફીનું કામ પતાવીને-આ કામથી તેઓ નિવૃત્ત થઈ ગયા. એટલે કે સંવર્તક વાયુની વિપુર્વણુ કરવા રૂપ કામને તેમણે બંદ કરી દીધું. આ કામને બંદ કરીને તેમણે ફરી બીજી વખત પણ વૈક્રિય સમુદુઘાત કર્યો અને વૈક્રિય સમુદ્દઘાતક કરીને તેમણે અન્નવાલની (વરસાદના વાદળની) વિદુર્વણા કરી.