________________
८८४
प्रपिनासूत्र टीका--अथ जघन्यगुणकालकादि परमाणु पुद्गलादीनां पर्यायान प्ररूपयितुमाह-'जद्दण्णगुणकालयाणं मंते ! परमाणुपोग्गलाणं पुच्छा!' हे भदन्त ! जगन्यगुणकालकानां परमाणुपुद्गलानां कियन्तः पयवाः प्रज्ञप्ताः ? भगवान् आह'गोयमा ! 'हे गौतम ! 'अणंता पज्जवा पण्णत्ता' जवन्यगुणकालकानां परमाणुका है । कृष्ण वर्ण को सब से कम मात्रा जिसमें पाई जाती है, वह पुदूगल जघन्यगुण काला' कह लाता है' यहां गुण' शब्द अंश या मात्रा का वाचक है। जघन्यगुण का अर्थ है-सब से कम अश। दूसरे शब्दों में यों कह सकते हैं कि जिस पुदगल में केवल एक डिग्री का कालापन हो-जिससे कम कालापन का संभव ही न हो, वह जघन्य गुण काला कहलाता है। इसी प्रकार कालेपन के सबसे अधिक अश जिसमें पाए जाएं वह उत्कृष्टगुण काला समझना चाहिए । एक अश कालेपन से अधिक और सबले अधिक-अन्तिम कालेपन से एक अंश कम तक का काला मध्यमगुण काला कहलाता है । इसी प्रकार जबन्यगुण नील पीत आदि वर्गों के विषय में, जघन्यगुण गंध, रस, स्पर्श आदि के विपय में भी समझ लेना चाहिए' गौतम प्रश्न करते हैंहे भगवन् जघन्यगुण कृष्ण परमाणुपुदगलों के कितने पर्याय हैं ? ___ भगवान्-हे गौतम ! जघन्यगुण कृष्ण परमाणुपुद्गलों के अनन्त पर्याय कहे हैं। માત્રા જેમાં મળી આવે છે, તે પુદ્ગલ જઘન્ય ગુણ કાળા કહેવાય છે. અહીં ગુણ શબ્દ અશ અગર માત્રા વાચક છે. જઘન્ય ગુણને અર્થ છે-બધાથી ઓછા અંશ બીજા શબ્દોમાં એમ કહી શકીએ છીએ કે જે પુગલમાં કેવળ એક ડીગ્રીનું કાળા પશુ છે, જેનાથી ઓછા કાળાપણાનો સ ભવજ ન હોય તે જઘન્ય ગુણ કાળા કહેવાય છે. એ જ પ્રકારે કાળા પણને બધાથી વધારે અંશ જેમાં મળી આવે તેને ઉત્કૃષ્ટ ગુણ કાળા સમજવા જોઈએ. એક અંશ કાળા પણથી અધિક અને બધાથી અધિક-અનિમ કાળા પણાથી એક અંશ ઓછા સુધીના કાળા મધ્યમ ગુણ કાળા કહેવાય છે, એજ પ્રકારે જઘન્ય ગુણ નીલ પીત આદિવર્ણોના વિષયમાં, જઘન્ય ગુણ, રસ સ્પર્શ આદિના વિષયમાં પણ સમજી લેવું જોઈએ.
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્! જઘન્ય ગુણ કૃષ્ણ પરમાણુ પુદ્ગલેના કેટલા પર્યાય છે?
શ્રી ભગવાન્ - હે ગૌતમ! જઘન્ય ગુણ કૃષ્ણ વર્ણ પરમાણુ યુગલના અનન્ત પર્યાય કહ્યા છે.