________________
કરશે
प्रज्ञापनासूत्रे तओ असंखा भवणमासी' ईशाने सर्व प्रापि द्वात्रिंशद्गुणा भवन्ति देव्यः । संख्येयाः सौधर्म ततोऽसंख्या भवनवासिनः' इति वचनप्रमाण्येन अत्रोक्त सौधर्मकल्पसंख्येयगुणत्वेन सह प्रागुक्तस्य माहेन्द्रकल्पापेक्षया सनत्कुमारकल्प देवानामसंख्याणख विरोधोऽपि निरस्तो वोध्य', तेभ्योऽपि- सोहम्मे कप्पे देवीओ संखेजगुणाओ' २८, तस्मिन्नेव सौधर्म कल्पे देव्यः संख्येयगुणा भवन्ति तदपेक्षया तासां द्वात्रिंशद्गुणत्वात् 'सव्वत्थ वि वत्तीसगुणाओ हुंति देवीओ' सर्वत्रापि द्वात्रिंशद्गुणा भवन्ति देव्यः, इति वचनप्रामाण्यात् ताभ्योऽपि 'भवणवासीदेवा असंखेजगुणा २९' भवनवासिनो देवा असंख्येयगुणा भवन्ति, तेपाम् अालमात्रक्षेत्रप्रदेशराशेः सम्बन्धिनि प्रथमवर्गमूले तृतीयवर्गमूलेन गुणिते यावान् प्रदेशााशिर्भवति तावत्प्रमाणासु धनीकृतलोकस्य एकप्रादेशिकश्रेणिपु देव उनसे संख्यातगुणा हैं और भवनवासियों की संख्या उनसे असंख्यातगुणा हैं । इस वचन की प्रमाणता से सौधर्मकल्प के देवों को यहां संख्यातगुणा कहना और माहेन्द्रकल्प की अपेक्षा सनत्कुमार कल्प के देवों को असंख्यातगुणा कहना परस्पर विरुद्ध नहीं है । सौधर्म कल्प के देवों की अपेक्षा सौधर्मकल्प की देवियां संख्यातगुणा अधिक हैं, क्योंकि देवियां देवों की अपेक्षा बत्तीसगुणी और बत्तीस होती हैं कहा भी है-देवियां सर्वत्र बत्तीसगुणा और बत्तीस होती हैं।' (२८) सौधर्मकल्प की देवियों की अपेक्षा भवनवासी देव असंख्यातगुणा हैं । अंगुलमात्र क्षेत्र के प्रदेशों की राशि के तीसरे वर्गमूल से गुणित प्रथम वर्गमूल में जितने प्रदेशों की राशि होती है, उतनी प्रमाणवाली धनीकृत लोक की एक प्रदेश वाली श्रेणियों में जितने आकाशप्रदेश ગણું અધિક સમજવા જોઈએ. ર૭ ઈશાન કપમાં સર્વત્ર દેવિ બત્રીસ ગણી છે, સીધર્મ ક૫મા દેવ તેઓથી સંખ્યાતગણું છે અને ભવનવાસિની સંખ્યા તેઓથી અસંખ્યાત ગણી છે. આ વચનની પ્રમાણુતાથી સૌધર્મ કલ્પના દેવો અહિ સંખ્યાતગણુ કહેવા અને મહેન્દ્ર કપની અપેક્ષાએ સનકુમાર કલ્પના દેને અસ ખ્યાતગણુ કહેવા તે પરસ્પર વિરૂદ્ધ નથી. સૌધર્મ કલ્પના દેવની અપેક્ષાએ સૌધર્મ કલ્પની દેવિ સંખ્યાતગણી અધિક છે, કેમકે દેવિયે દેવોની અપેક્ષાએ બત્રીસ ગણું અને બત્રીસ થાય છે. કહ્યું પણ છે કે “દેવિયે બધે બત્રીસ ગણી અને બત્રીસ હોય છે, (૨૮) સીધમ કલ્પની દેવિયોની અપેક્ષાએ ભવનવાસી દેવ અસંખ્યાતગણુ છે. અંગુલમાત્ર ક્ષેત્રના પ્રદેશની રાશિના ત્રીજા વર્ગ મૂળથી ગુણિત પ્રથમ વર્ગમૂળમાં જેટલા પ્રદેશની રાશિ થાય છે, તેટલા પ્રમાણવાળી ઘનીકૃત લેકની એક પ્રદેશવાળી શ્રેણિયોમાં જેટલો