SearchBrowseAboutContactDonate
Page Preview
Page 895
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका पद ३ सू.४० महादण्डकानुसारेण सर्वजीवाल्पवहुत्वम ४१७ कल्यदेवापेक्षया आरणकल्पदेवानां संख्येयगुणत्वमवसेयम्, तेभ्योऽपि-'पाणए कप्पे देवा संखिज्जगुणा १०, प्राणते कल्पे देवाः, संख्येयगुणा भवन्ति तेभ्योऽपि 'आणए कप्पे देवा संखिज्जगुणा ११' आनते कल्पे देवाः संख्येयगुणा भवन्ति, आरणकल्पोक्तरीत्याऽवसेयम्, तेभ्योऽपि 'अहे सत्तमाए पुढवीए नेरंइया असंखिजगुणा' अधः सप्तम्यां पृथिव्यां नैरयिकाः असंख्येयगुणा भवन्ति १२, तेषां श्रेण्यसंख्येयभागवांकाशप्रदेशराशिप्रमाणत्वात्, तेभ्योऽपि-'छठ्ठीए तमाए पुढवीए नेरइया असंखिज्जगुणा १३' षष्ठयां तमायां पृथिव्यां नैरयिका असंख्येयगुणा भवन्ति तेषामसंख्येयगुणत्वञ्च प्रागेव दिगनुपातेन नैरयिकाल्पवहुकृष्णपाक्षिक जीव शुक्लपाक्षिकों की अपेक्षा अधिक होते हैं, इस कारण अच्युतकल्प के देवों की अपेक्षा आरणकल्प के देव संख्यातगुणा अधिक हैं। (९) आरणकल्प के देवों से प्राणतकल्प के देव संख्यातगुणा अधिक हैं । (१०) उनकी अपेक्षा आनत कल्प के देव संख्यातगुणा अधिक हैं । (११) आनत कल्प के देवों की अपेक्षा सातवीं नरकभूमि के नोरक असंख्यातगुणा अधिक है, क्योंकि वे श्रेणी के असंख्यातवें भाग में स्थित आकाशप्रदेशों की राशि के बराबर हैं (१२) उनकी अपेक्षा भी छठी तमः प्रभा पृथिवी के नारक असंख्योतगुणा हैं। पहले दिशाओं की अपेक्षा नारकों का जो अल्पबहुत्व बतलाया गया है, उसमें उनके असंख्येयत्व का प्रतिपादन किया जा चुका है। (१३) छठी नरकभूमि के नारकों की अपेक्षा सहस्रार कल्प के देव असंख्यातगुणा हैं। छठी पृथिवी के नारकों का परिमाण हेतुभूत श्रेणी का असंख्यातवां भाग है जब कि सहस्रार कल्प के અપેક્ષાએ અધિક હોય છે, આ કારણે અચુત કલ્પના દેવોની અપેક્ષાએ આરણ કલ્પના દેવ સંખ્યાતગણ અધિક છે. (૯) આરણ કલ્પના દેવોથી પ્રાણી કલ્પના દેવ સંખ્યાતગણ અધિક છે. (૧૦) તેમની અપેક્ષાએ આનત કલ્પના દેવ સંખ્યાલગણા અધિક છે. (૧૧) આનત ક૯૫ના દેવેની અપેક્ષાએ સાતમી નરકભૂમિના નારક અસંખ્યાતગણ અધિક છે, કેમકે તેઓ શ્રેણીના અસંખ્યાતમાં ભાગમાં સ્થિત આકાશ પ્રદેશની રાશિના બરાબર છે. (૧૨) તેમની અપેક્ષાએ પણ છટ્રી તમપ્રભા પૃથ્વીના નારક અસંખ્યાતગણી છે. પહેલા દિશાઓની અપેક્ષાએ નારકેનુ જે અ૯પબહુત્વ બતાવેલું છે, તેમાં તેમના અસંખ્યયત્વનું પ્રતિપાદન કરાયેલું છે. (૧૩) છત્રી નરક ભૂમિના નારકોની અપેક્ષાએ સહસાર ક૯પના દેવ અસંખ્યાતગણુ છે. છઠી પૃથ્વીના નારકના પરિમાણ હેતુભૂત શ્રેણિને અસંખ્યાતમો ભાગ છે જ્યારે સહસાર કલ્પના દેના પરિમાણુ હતુ. प्र० ५३
SR No.009339
Book TitlePragnapanasutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages1196
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy